ETV Bharat / state

માલપુરમાં નીલગાયના ટોળાની અડફેટે યુવકનું મોત

અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના મેવડા ગામે ખેતરમાં ખેતીનું રખેવાડી કરતા યુવકને નીલ ગાયના ટોળાએ અડફેટે લેતા યુવક કૂવામાં પડતા તેનું મોત નિપજ્યું હતું.

author img

By

Published : Feb 5, 2020, 1:54 PM IST

aa
નીલગાયના ટોળાના અડફેટે આવતા આશાસ્પદ યુવકનો ભોગ લેવાયો

અરવલ્લીઃ માલપુર તાલુકાના મેવડા ગામના 42 વર્ષીય જગદીશભાઈ રમણભાઈ પટેલ તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી કરવા ગયા હતા. નિલગાયના ટોળાના ભગાડવા જતા ટોળુ જગદીશ ભાઈ તરફ ધસી આવ્યુ હતું.

નીલગાયની ટક્કરથી યુવક ખેતરમાં રહેલા કૂવામાં ખાબકતા કુવામાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નીપજયું હતું. આ ધટનાની જાણ થતા માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM માટે માલપુર CHCમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લીઃ માલપુર તાલુકાના મેવડા ગામના 42 વર્ષીય જગદીશભાઈ રમણભાઈ પટેલ તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી કરવા ગયા હતા. નિલગાયના ટોળાના ભગાડવા જતા ટોળુ જગદીશ ભાઈ તરફ ધસી આવ્યુ હતું.

નીલગાયની ટક્કરથી યુવક ખેતરમાં રહેલા કૂવામાં ખાબકતા કુવામાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નીપજયું હતું. આ ધટનાની જાણ થતા માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM માટે માલપુર CHCમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Intro:નીલગાયના ટોળાના અડફેટે આવતા આશાસ્પદ યુવકનો ભોગ લેવાયો

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના મેવડા ગામે ખેતરમાં ખેતીનું રખેવાડી કરતા યુવકને નીલ ગાયના ટોળાએ અડફેટે લેતા યુવક કુવામાં પડતા તેનું મોત નિપજ્યુ હતું . યુવકનું અકાળે અકસ્માતે મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.


Body: માલપુર તાલુકાના મેવડા ગામના 42 વર્ષીય જગદીશભાઈ રમણભાઈ પટેલ તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી કરવા ગયા હતા. નિલગાય ના ટોળાના ભગાડવા જતા ટોળુ જગદીશ ભાઈ તરફ ધસી આવ્યુ હતું . નીલગાયની ટક્કરથી મૃતક યુવક ખેતરમાં રહેલા કુવામાં ખાબકતા કુવમાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.
માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે માલપુર સી.એચ.સીમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.