ETV Bharat / state

અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દૂર તસ્કરોએ હાથસાફ કર્યો

અરવલ્લીઃ મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસવડાની કચેરી સામે અને ફક્ત 200 મીટર દૂર આવેલી તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગમાં બુરખાધારી તસ્કારોએ આતંક મચાવ્યો હતો .

author img

By

Published : Dec 23, 2019, 9:22 PM IST

etv bharat
અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દુર તસ્કરોએ હાથસાફ કર્યો

શૈક્ષણિક સંસ્થા હોવાના કારણે તસ્કરોને ફકત 20 હજાર રૂપિયા જ હાથ લાગ્યા હતા. જો કે, સતત 4 કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી હતી.

અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દુર તસ્કરોએ હાથસાફ કર્યો

તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં મધ્ય રાત્રીએ અજાણ્યા 5 થી વધુ લૂંટારુઓ પ્રવેશ કરી ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડને માર મારી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ કોલેજના મેનેજમેંટને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડાસા શહેર પોલીસ સ્ટેશન ખાતે ઘટનામાં ભોગ બનનાર ચોકીદારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.

શૈક્ષણિક સંસ્થા હોવાના કારણે તસ્કરોને ફકત 20 હજાર રૂપિયા જ હાથ લાગ્યા હતા. જો કે, સતત 4 કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી હતી.

અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દુર તસ્કરોએ હાથસાફ કર્યો

તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં મધ્ય રાત્રીએ અજાણ્યા 5 થી વધુ લૂંટારુઓ પ્રવેશ કરી ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડને માર મારી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ કોલેજના મેનેજમેંટને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડાસા શહેર પોલીસ સ્ટેશન ખાતે ઘટનામાં ભોગ બનનાર ચોકીદારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.

Intro:અરવલ્લી એસ.પી.કચેરી થી ફકત ૨૦૦ મીટર દુર તસ્કરોએ હાથસાફ કર્યો .

મોડાસા- અરવલ્લી
મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસવડા કચેરીની સામે અને ફક્ત ૨૦૦ મીટર દૂર આવેલી તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ માં બુકાનધારી તસ્કારોએ આતંક મચાવ્યો હતો . તસ્કરોએ બે ચોકીદારો અને તેમના પરિવારેને ગડદાપાટુંનો માર અને મોઢામાં ડૂચો મારી ચોરી કરી હતી. શૈક્ષણિક સંસ્થા હોવાના કારણે તસ્કરોને ફકત 20 હજાર રૂપિયા જ હાથ લાગ્યા હતા જોકે સતત ૪ કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી હતી.


Body:તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ના કેમ્પસમાં મધ્ય રાત્રીએ અજાણ્યા ૫ થી વધુ લૂંટારુઓ પ્રવેશી કરી ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડ ને માર મારી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કોલેજના મેનેજમેંટને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી . મોડાસા શહેર પોલીસ સ્ટેશન ખાતે ઘટનામાં ભોગ બનનાર ચોકીદારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી,સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.