ETV Bharat / state

અરવલ્લીમાં નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ, હવે મેઘરાજા પર મદાર... - arvali news

અરવલ્લીઃ નવલી નવરાત્રિનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે યુવાન હૈયાઓ આનંદથી છલકાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા, મેઘરજ ,બાયડ ,ધનસુરા અને ભિલોડામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે.

નવલી નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ પણ, શું મેઘરાજા ખમૈયા કરશે
author img

By

Published : Sep 29, 2019, 1:24 PM IST

Updated : Sep 30, 2019, 3:25 PM IST

જો કે, અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ગરબાના મેદાનોમાં ખાબોચિયા ભરાઈ ગયા છે. આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પરંતુ તેઓ મૂંઝવણમાં મુકાયા છે.

નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવા અણસાર

તહેવાર સમયે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હંમેશા તૈયાર રહે છે, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર એ લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા DYSP ફાલ્ગુની બહેન પટેલે જણાવ્યું હતું.

જો કે, અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ગરબાના મેદાનોમાં ખાબોચિયા ભરાઈ ગયા છે. આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પરંતુ તેઓ મૂંઝવણમાં મુકાયા છે.

નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવા અણસાર

તહેવાર સમયે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હંમેશા તૈયાર રહે છે, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર એ લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા DYSP ફાલ્ગુની બહેન પટેલે જણાવ્યું હતું.

Intro:નવલી નવરાત્રી ની તૈયારીઓ પૂર્ણ, પણ શું મેઘરાજા ખમૈયા કરશે

મોડાસા અરવલ્લી

નવલી નવરાત્રિનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે યુવાન હૈયાઓ આનંદથી છલકાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના, માલપુર મોડાસા, મેઘરજ ,બાયડ ,ધનસુરા અને ભિલોડામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરાય છે.


Body:જોકે અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ગરબાના મેદાનોમાં ખાબોચિયા ભરાઈ ગયા છે. આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે પરંતુ તેઓ મૂંઝવણમાં મુકાયા છે.

તહેવાર સમયે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હંમેશા તત્પર રહે છે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર એ લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા ડીવાયએસપી ફાલ્ગુની બહેન પટેલે જણાવ્યું હતું

ખેલૈયાઓ નવરાત્રિમાં મોજ માણવા તત્પર છે ત્યારે હાલ તો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવી રહી.

બાઈટ શૌરભ ત્રીવેદી પ્રમુખ ગરબા મંડળ

બાઈટ ફાલ્ગુની બેન પટેલ ડીવાયએસપી અરવલ્લી




Conclusion:
Last Updated : Sep 30, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.