પોલીસે આ કેસમાં 14 દીવસના રીમાન્ડ માંગ્યા હતા. જો કેસ, કોર્ટે ફકત 5 દિવસના રીમાંડ મંજૂર કર્યા છે. પોલીસે તપાસમાં સહકાર નહી આપતા હોવાને લઈ અને આરોપીઓએ પીડા ગુજારેલા ઘટના સ્થળ દર્શાવ્યુ નહી અને ફોરેન્સીક તપાસ કરવાનું કારણ દર્શાવી રીમાન્ડ માંગ્યા હતા. આ ઉપરાંત અન્ય કારનો પણ અપહરણ માટે ઉપયોગ કર્યો છે કે, કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી દુષ્કર્મ કેસઃ કોર્ટે 3 આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
અરવલ્લીઃ મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે 1 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓને સેંસન્સ કોર્ટમાં રજૂ કરી રીમાંન્ડ માંગવામાં આવ્યા હતા.
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે કોર્ટે આરોપીઓના 5 દિવસના રીમાંડ મંજુર કર્યા
પોલીસે આ કેસમાં 14 દીવસના રીમાન્ડ માંગ્યા હતા. જો કેસ, કોર્ટે ફકત 5 દિવસના રીમાંડ મંજૂર કર્યા છે. પોલીસે તપાસમાં સહકાર નહી આપતા હોવાને લઈ અને આરોપીઓએ પીડા ગુજારેલા ઘટના સ્થળ દર્શાવ્યુ નહી અને ફોરેન્સીક તપાસ કરવાનું કારણ દર્શાવી રીમાન્ડ માંગ્યા હતા. આ ઉપરાંત અન્ય કારનો પણ અપહરણ માટે ઉપયોગ કર્યો છે કે, કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
Intro:મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રીમાંડ મંજુર કર્યા
મોડાસા- અરવલ્લી
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પોલિસ પકડથી દૂર છે. આ આરોપીઓને આજે સેંસન્સ કોર્ટમાં રજુ કરી રીમાંન્ડ માંગવામાં આવ્યા હતા . પોલીસે ચૌદ દીવસના રીમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે ફકત પાંચ દિવસના રીમાંડ મંજુર કર્યા છે.
Body:પોલીસે તપાસમાં સહકાર નહી આપતા હોવાને લઈ અને આરોપીઓએ પીડા ગુજારેલ ઘટના સ્થળ દર્શાવેલ નહી હોય તે સ્થળની ફોરેન્સીક તપાસ કરવાનું કારણ દર્શાવી રીમાન્ડ માંગ્યા હતા .આ ઉપરાંત અન્ય કાર નો પણ અપહરણ માટે ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસનુ પણ કારણ રજુ કર્યુ હતું.
બાઇટ : બી આર પંચાલ સરકારી વકીલConclusion:
મોડાસા- અરવલ્લી
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પોલિસ પકડથી દૂર છે. આ આરોપીઓને આજે સેંસન્સ કોર્ટમાં રજુ કરી રીમાંન્ડ માંગવામાં આવ્યા હતા . પોલીસે ચૌદ દીવસના રીમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે ફકત પાંચ દિવસના રીમાંડ મંજુર કર્યા છે.
Body:પોલીસે તપાસમાં સહકાર નહી આપતા હોવાને લઈ અને આરોપીઓએ પીડા ગુજારેલ ઘટના સ્થળ દર્શાવેલ નહી હોય તે સ્થળની ફોરેન્સીક તપાસ કરવાનું કારણ દર્શાવી રીમાન્ડ માંગ્યા હતા .આ ઉપરાંત અન્ય કાર નો પણ અપહરણ માટે ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસનુ પણ કારણ રજુ કર્યુ હતું.
બાઇટ : બી આર પંચાલ સરકારી વકીલConclusion: