ETV Bharat / state

અરવલ્લીના માલપુર માણેક કૃપા વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો

માલપુર: માલપુરમાં ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માણેક કૃપા વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ મોરડુંગરી જલારામ મંદિરે રંગે ચંગે યોજાયો. જેમાં શાળામાં ધોરણ 1થી 7માં પ્રથમ અને બીજા ક્રમે આવેલ શાળાના વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

author img

By

Published : Mar 30, 2019, 3:28 PM IST

Updated : Mar 30, 2019, 6:52 PM IST

સ્પોટ ફોટો

સમગ્ર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને સહકારી આગેવાન જસુભાઈ પટેલ ઉદ્ધાટક તરીકે મેઘરજ રામદેવ આશ્રમના મહંત દિપકભાઈ રામદેવ, પુત્ર મેઘરજ કોલેજના આચાર્ય ઉત્તમભાઈ ગાર્ગુડે અતિથિ વિશેષ તરીકે લોકસેવક સુરેશભાઈ પુનડિયા, ડૉ. સંજય પટેલ. નિવૃત્ત શિક્ષક જ્યેન્દ્ર પંડ્યા, સામાજિક કાર્યકર જેઠાભાઇ પટેલ અને પત્રકાર શૈલેષ પંડ્યા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અરવલ્લીના માલપુર માણેક કૃપા વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો

આ સમારંભ સ્થળે બનાવેલ રંગમંચ પર શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજુ કરી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલ પુલવામામાં આતંકી હુમલો અને આપના ઝાંબાજ જવાનો દ્વારા કરાયેલ ઍર સ્ટ્રાઈકની થીમ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાજર સૌ વાલીઓ અને દર્શકો સહિત દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માણેક કૃપા શિક્ષક ગણ તેમજ વહીવટી પરિવાર વતી રમેશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને મયુર ભટ્ટ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

તેમજ હાજર સૌ વાલીગણ અને દર્શકોને આગામી 23 એપ્રિલના રોજ આવનારા લોકશાહીના પર્વ એવી લોકસભાની ચૂંટણીમાં મતની પવિત્રતા અને પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે આપીલ કરી હતી.

સમગ્ર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને સહકારી આગેવાન જસુભાઈ પટેલ ઉદ્ધાટક તરીકે મેઘરજ રામદેવ આશ્રમના મહંત દિપકભાઈ રામદેવ, પુત્ર મેઘરજ કોલેજના આચાર્ય ઉત્તમભાઈ ગાર્ગુડે અતિથિ વિશેષ તરીકે લોકસેવક સુરેશભાઈ પુનડિયા, ડૉ. સંજય પટેલ. નિવૃત્ત શિક્ષક જ્યેન્દ્ર પંડ્યા, સામાજિક કાર્યકર જેઠાભાઇ પટેલ અને પત્રકાર શૈલેષ પંડ્યા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અરવલ્લીના માલપુર માણેક કૃપા વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો

આ સમારંભ સ્થળે બનાવેલ રંગમંચ પર શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજુ કરી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલ પુલવામામાં આતંકી હુમલો અને આપના ઝાંબાજ જવાનો દ્વારા કરાયેલ ઍર સ્ટ્રાઈકની થીમ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાજર સૌ વાલીઓ અને દર્શકો સહિત દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માણેક કૃપા શિક્ષક ગણ તેમજ વહીવટી પરિવાર વતી રમેશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને મયુર ભટ્ટ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

તેમજ હાજર સૌ વાલીગણ અને દર્શકોને આગામી 23 એપ્રિલના રોજ આવનારા લોકશાહીના પર્વ એવી લોકસભાની ચૂંટણીમાં મતની પવિત્રતા અને પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે આપીલ કરી હતી.

Intro:Body:

R_GJ_ARL _02_,malpur school _ vis6_ 29 03 2019_Sarfaraz




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x



         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

Sarfaraz shaikh


                                                      

                           

                           

Fri, Mar 29, 6:14 PM (17 hours ago)


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to me


                                                      

                           


માલપુર માણેક કૃપા વિદ્યા મંદિર નો વર્ષીકોત્સવ ઉજવાયો 





માલપુર - અરવલ્લી



 R_GJ_ARL _02_,malpur school _ vis1_ 29 03 2019...



 R_GJ_ARL _02_,malpur school _ vis2_ 29 03 2019...



 R_GJ_ARL _02_,malpur school _ vis3_ 29 03 2019...



 R_GJ_ARL _02_,malpur school _ vis4_ 29 03 2019...



 R_GJ_ARL _02_,malpur school _ vis5_ 29 03 2019...



 R_GJ_ARL _02_,malpur school _ vis6_ 29 03 2019...





માલપુર નગર માં  ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માણેક કૃપા વિદ્યામંદિર નો વર્ષીકોત્સવ મોરડુંગરી જલારામ મંદિરે રંગે ચંગે યોજાયો જેમાં શાળા માં ધોરણ 1 થી 7 માં પ્રથમ અને બીજા ક્રમે આવેલ શાળા ના વિદ્યાર્થીઓ ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા . સમગ્ર કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન અને સહકારી આગેવાન જસુભાઈ પટેલ ઉઘાટક તરીકે મેઘરજ રામદેવ આશ્રમ ના મહંત દિપક ભાઈ રામદેવ પુત્ર મેઘરજ કોલેજ ના આચાર્ય  ઉત્તમભાઈ ગાર્ગુડે અતિથિ વિશેષ તરીકે લોકસેવક સુરેશ ભાઈ પુનડિયા ડો સંજય પટેલ નિવૃત્ત શિક્ષક જ્યેન્દ્ર પંડ્યા સામાજિક કાર્યકર જેઠાભાઇ પટેલ અને પત્રકાર શૈલેષ પંડ્યા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. 





ત્યારબાદ સમારંભ સ્થળે બનાવેલ રંગમંચ પર શાળા ના વિદ્યાર્થીઓ એ અલગ અલગ કૃતિઓ રજુ કરી દરેક ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં 14 ફેબ્રુઆરી ના રોજ થયેલ પુલવામાં આતંકી હુમલો અને આપના ઝાબાઝ જવાનો દ્વારા કરાયેલ ઍર સ્ટ્રાઈક ની થીમ ખૂબ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું અને હાજર સૌ વહાલીઓ અને દર્શકો સહિત દેશભક્તિ નું વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન માણેક કૃપા શિક્ષક ગણ તેમજ વહીવટી પરિવાર વતી રમેશ ભાઈ પટેલ કાંતિભાઈ પટેલ અને મયુર ભટ્ટ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને હાજર સૌ વહાલીગણ અને દર્શકો ને આગામી 23 એપ્રિલ ના રોજ આવનારા લોકશાહી ના પર્વ એવી લોકસભા ની ચૂંટણી માં મત ની પવિત્રતા અને પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે આપીલ કરી હતી. 


Conclusion:
Last Updated : Mar 30, 2019, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.