ETV Bharat / state

આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ

author img

By

Published : Dec 8, 2019, 5:17 AM IST

આણંદ: સામાન્ય રીતે મનુષ્યના મૃત્યુ પછી મૃતકની આત્માને શાંતિ મળે તેમજ સ્વજનો થકી મૃતકના પરિવારને હિંમત અને સાંત્વના મળી રહે તે માટે બેસણાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આણંદમાં એક અનોખું બેસણું યોજાયું હતું. જેમાં મનુષ્ય નહીં પરંતુ 150 કરતા વધારે અબોલ પશુઓના મોત બાદ પશુપાલકો દ્વારા અમુલ ડેરીના દ્વાર પાસે બેસણાંનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદ
આણંદ

આણંદ જિલ્લામાં ત્રણ ગામમાં 150 કરતા વધારે પશુઓના મોત થયા છે. જે માટે અમુલ દ્વારા આપવામાં આવતા દાણને કારણે પશુઓના મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે અંગે અમુલના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પશુઓના મોત માટેના કારણો જાહેર ન કરતા પશુપાલકો દ્વારા અમુલ ડેરીની બહાર મૃત પશુઓની આત્માને શાંતિ આપવા અને તંત્ર, તથા અમુલના સત્તાધીશોને સંદેશ આપવા મૃત પશુઓનું બેસણું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ

પશુપાલકો દ્વારા તેમના મૃત પશુઓના બદલામાં સત્તાધીશો પાસે બીજા પશુ આપવા વિનંતી કરવામાં આવી હતી. અમુલ દ્વારા હાલ, તો આ મુદ્દા પર કોઈજ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ પશુપાલકો માટે અમુલ દ્વારા આવનાર સમયમાં આગેવાનો સાથે મીટિંગ યોજીને યોગ્ય નિર્ણય કરી પશુપાલકોના હિતમાં કામગીરી કરવામાં આવશે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળવા પામી હતી.

આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ

આણંદ જિલ્લામાં ત્રણ ગામમાં 150 કરતા વધારે પશુઓના મોત થયા છે. જે માટે અમુલ દ્વારા આપવામાં આવતા દાણને કારણે પશુઓના મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે અંગે અમુલના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પશુઓના મોત માટેના કારણો જાહેર ન કરતા પશુપાલકો દ્વારા અમુલ ડેરીની બહાર મૃત પશુઓની આત્માને શાંતિ આપવા અને તંત્ર, તથા અમુલના સત્તાધીશોને સંદેશ આપવા મૃત પશુઓનું બેસણું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ

પશુપાલકો દ્વારા તેમના મૃત પશુઓના બદલામાં સત્તાધીશો પાસે બીજા પશુ આપવા વિનંતી કરવામાં આવી હતી. અમુલ દ્વારા હાલ, તો આ મુદ્દા પર કોઈજ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ પશુપાલકો માટે અમુલ દ્વારા આવનાર સમયમાં આગેવાનો સાથે મીટિંગ યોજીને યોગ્ય નિર્ણય કરી પશુપાલકોના હિતમાં કામગીરી કરવામાં આવશે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળવા પામી હતી.

આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
આણંદમાં અમુલ બહાર પશુપાલકોનો અનોખો વિરોધ
Intro:સામાન્ય રીતે મનુષ્ય ના મૃત્યુ પછી મૃતક ની આત્મા ને શાંતિ મળે અને સ્વજનો થકી મૃતક ના પરિવાર ને હિંમત અને સાંત્વના મળી રહે તેમાટે બેસણા નું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આજે આણંદ માં એક અનોખું બેસણું યોજાયું જેમાં મનુષ્ય નહીં પરંતુ 150 કરતા વધારે અબોલ પશુઓના મોત પછી પશુપાલકો દ્વારા અમુલ ડેરી ના દ્વાર પાસે બેસણાં નું આયોજન કરવામાં આવ્યું.


Body:આણંદ જિલ્લામાં ત્રણ ગામ માં 150 કરતા વધારે પશુઓના મોત થયા છે જે માટે પશુપાલકો અમુલ દ્વારા આપવામાં આવતા દાણ ને કારણે પશુઓ ના મોત થયા નો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જે અંગે અમુલ ના સત્તાધીશો ને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી પશુઓના મોત માટે ના કારણો જાહેર ન કરતા આજે પશુપાલકો દ્વારા આજે અમુલ ડેરી ની બહાર મૃત પશુઓ ની આત્માને શાંતિ આપવા અને તંત્ર,તથા અમુલ ના સત્તાધીશો ને સંદેશ આપવા મૃત પશુઓ નું બેસણું ગોઠવવા માં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

પશુપાલકો દ્વારા તેમના મૃત પશુઓ ના બદલામાં સત્તાધીશો પાસે બીજા પશુ આપવા વિનંતી કરવામાં આવી હતી.અમુલ દ્વારા હાલતો આ મુદ્દા પર કોઈજ પ્રતિક્રિયા આપવા આવી નથી,પરંતુ પશુપાલકો માટે અમુલ દ્વારા આવનાર સમય માં આગેવાનો સાથે મીટિંગ યોજી ને યોગ્ય નિર્ણય કરી પશુપાલકો ના હિતમાં કામગિરી કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળવા પામી છે.

બાઈટ:કપિલા બેન વાઘેલા(પશુપાલક)
બાઈટ:મહેશ પરમાર(પશુપાલક)
બાઈટ:કનુભાઈ ઝાલા(પશુપાલક)
બાઈટ: જયંત પટેલ(પૂર્વ ધારાસભ્ય)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.