ETV Bharat / state

આણંદ બેઠક પર જાણો હાર અને જીતના કારણો... - Loksbaha Eelection

આણંદ: લોકસભા ચૂંટણીમાં આ વખતે આણંદ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. આણંદ બેઠક ઉપર હોટફેવરીટ એવા કોંગ્રેસ માટે પ્રતિષ્ઠિત ગણાતી આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. તો નવા નિશાળીયા અને ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અને કેન્દ્રીયપ્રધાન ભરતસિંહ માધવસિંહ સોલંકીને હરાવ્યા હતા. તો આ બેઠક પર ભાજપનો વિજય થતાં મિતેશભાઈ પટેલના સમર્થકો તથા ભાજપી કાર્યકરો દ્વારા પરંપરાગત રીતે ઢોલ-નગારાના તાલે નાચ્યા હતા તો આ સાથે જ ફટાકડા ફોડી આતશબાજી કરી જીતનું જશ્નરૂપી ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું.

ફાઇલ ફોટો
author img

By

Published : May 24, 2019, 1:10 PM IST

તો જાણીએ કે ક્યા ક્યા કરાણો રહ્યા ભાજપની જીતના અને કોગ્રેસની હારના

આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય ત્યા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપનો કમળ ખીલ્યો છે. આ બેઠક પર પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરાને હારનો સામનો કરવો પડ્યો
હતો. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહને વિદેશી ધરતી પરના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, સામાન્ય લોકોમાં તેમની લોકગણના ઘટી ગઇ છે.

*કોંગ્રેસના હારના કારણો :


- ભરતસિંહ સોલંકી -કોંગ્રેસ ઉમદેવાર

૧ : ગત ચૂંટણીમાં હાર પછી થઇ ગયા પાંચ વર્ષ ગુમ

૨ :પદ પર ન હોવા છતાં કાર્યકરોને ફરજીયાત સાહેબ કહેવડાવવાનો લીધો ગેરફાયદો

૩ :સાંસદ તરીકે ૨ ટર્મ રહ્યા હોવા છતાં ઘણા પ્રશ્નો ઉકેલવામાં તેઓ રહ્યા નિષ્ફળ

૪ :પ્રચારમાં કોઈ મજબુત મુદ્દા જ ન હતા તેમની પાસે

૫ :કોઈ સ્ટાર પ્રચારકને આણંદ જિલ્લામાં પ્રચાર માટે ન લાવતા થયો નુકસાન


*ભાજપના ભવ્ય જીતના કારણો :

- મિતેશ પટેલ -ભાજપ ઉમેદવાર

૧ :અગાઉના સાંસદ દિલીપ પટેલના કરેલા કામોનો મળ્યો સીધો લાભ

૨ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાનગરમાં પ્રચાર અર્થે આવતા થયો ફાયદો

૩ :ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો

૪ :સાંસદ દિલીપ પટેલ સામે જિલ્લામાં નારાજગીનો પણ થયો લાભ

૫ :ઉદ્યોગપતિ હોવાને કારણે જાણીતા હોવાનો શહેરના વોટ મેળવવામાં રહ્યા સફળ


કોંગ્રેસના ગઢ ગણાતા આંકલાવ, બોરસદ અને પેટલાદમાં ભાજપે કમળનું જોર વધરાતા પંજો કમજોર બન્યો હતો. એક મજબુત દાવેદાર એવા ભરતસિંહ સોલંકીને ભાજપના નવા નિશાળીયા એવા મિતેશ પટેલે ઐતિહાસિક જંગી મતોથી હરાવતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

તો જાણીએ કે ક્યા ક્યા કરાણો રહ્યા ભાજપની જીતના અને કોગ્રેસની હારના

આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય ત્યા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપનો કમળ ખીલ્યો છે. આ બેઠક પર પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરાને હારનો સામનો કરવો પડ્યો
હતો. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહને વિદેશી ધરતી પરના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, સામાન્ય લોકોમાં તેમની લોકગણના ઘટી ગઇ છે.

*કોંગ્રેસના હારના કારણો :


- ભરતસિંહ સોલંકી -કોંગ્રેસ ઉમદેવાર

૧ : ગત ચૂંટણીમાં હાર પછી થઇ ગયા પાંચ વર્ષ ગુમ

૨ :પદ પર ન હોવા છતાં કાર્યકરોને ફરજીયાત સાહેબ કહેવડાવવાનો લીધો ગેરફાયદો

૩ :સાંસદ તરીકે ૨ ટર્મ રહ્યા હોવા છતાં ઘણા પ્રશ્નો ઉકેલવામાં તેઓ રહ્યા નિષ્ફળ

૪ :પ્રચારમાં કોઈ મજબુત મુદ્દા જ ન હતા તેમની પાસે

૫ :કોઈ સ્ટાર પ્રચારકને આણંદ જિલ્લામાં પ્રચાર માટે ન લાવતા થયો નુકસાન


*ભાજપના ભવ્ય જીતના કારણો :

- મિતેશ પટેલ -ભાજપ ઉમેદવાર

૧ :અગાઉના સાંસદ દિલીપ પટેલના કરેલા કામોનો મળ્યો સીધો લાભ

૨ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાનગરમાં પ્રચાર અર્થે આવતા થયો ફાયદો

૩ :ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો

૪ :સાંસદ દિલીપ પટેલ સામે જિલ્લામાં નારાજગીનો પણ થયો લાભ

૫ :ઉદ્યોગપતિ હોવાને કારણે જાણીતા હોવાનો શહેરના વોટ મેળવવામાં રહ્યા સફળ


કોંગ્રેસના ગઢ ગણાતા આંકલાવ, બોરસદ અને પેટલાદમાં ભાજપે કમળનું જોર વધરાતા પંજો કમજોર બન્યો હતો. એક મજબુત દાવેદાર એવા ભરતસિંહ સોલંકીને ભાજપના નવા નિશાળીયા એવા મિતેશ પટેલે ઐતિહાસિક જંગી મતોથી હરાવતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

Intro:Body:

પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરા જેમને જીતનો સામનો કરવો પડ્યો



આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય



ઉલ્લેખનીય છે કે, ભરતસિંહને વિદેશી ધરતી પરના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, સામાન્ય લોકોમાં તેમની લોકગણના ઘટી છે.  





આણંદ



ભરતસિંહ સોલંકી -કોંગ્રેસ 



હારના કારણો 





૧ :ગત ચુંટણીમાં હાર પછી  થઇ ગયા પાંચ વર્ષ ગુમ 



૨ :પદ પર ન હોવા છતાં કાર્યકરોને ફરજીયાત સાહેબ કહેવડાવવાનો થયો ગેરફાયદો



૩ :સાંસદ તરીકે ૨ ટર્મ રહ્યા હોવા  છતાં ઘણા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ 



૪ :પ્રચારમાં કોઈ મજબુત મુદ્દા જ ન હતા તેમની પાસે 



૫ :કોઈ સ્ટાર પ્રચારકને આણંદ જીલ્લામાં પ્રચાર માટે ન લાવ્યા નો  થયો ઘેર ફાયદો 



-----------------------------------------------



-આણંદ -મિતેશ પટેલ -ભાજપ 



જીત ના કારણો 



૧ :અગાઉના સાંસદ દિલીપ પટેલના કરેલા કામો નો મળ્યો સીધો લાભ 



૨ :નરેન્દ્ર મોદી વિદ્યાનગરમાં પ્રચાર અર્થે આવતા થયો ફાયદો 



૩ :ભાજપ ધ્વરા પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો 



૪ :સાંસદ દિલીપ પટેલ સામે જીલ્લામાં નારાજગીનો પણ થયો લાભ 



૫ :ઉદ્યોગપતિ હોવાને કારણે જાણીતા હોવાનો શહેરના વોટ મેળવવામાં રહ્યા સફળ 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.