ETV Bharat / state

મહેસાણા દુધસંઘના સત્તાધીશના નિવેદનો પર અમુલ નિયામક મંડળનો ખુલાસો - Gujarati News

આણંદઃ મહેસાણા દૂધસંઘના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહેલી હળાહળ જૂઠું અને ભ્રામક પ્રચારનો અમુક ફેડરેશનના નિયામક મંડળ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. મહેસાણા દૂધ સંઘ દ્વારા ફેડરેશનની સલાહને અવગણના કરી ગુજરાતની બહારથી વિપુલ જથ્થામાં દૂધ ખરીદી ઊંચા ભાવો કરવામાં આવ્યા છે.

આણંદ GCMMF ના એમ ડી. આર.એસ.સોઢી દ્વારા પત્રકાર પરિષદ યોજી ખુલાસો
author img

By

Published : Apr 22, 2019, 6:51 PM IST

ફેડરેશનની જાણ બહાર પ્રાઇવેટ પાર્ટીઓને પાવડરનું સીધું વેચાણ કરી અંદાજે 35 કરોડની ખોટ થઇ છે. તેમજ અમૂલ ફેડરેશન દ્વારા ખોટા આરોપીઓને વખોડી કાઢવામાં આવ્યા. આ સાથે ફેડરર સૌથી અલગ થશે તો પશુપાલકોને ફાયદો થઇ શકે છે.

મહેસાણા સંત દ્વારા ચાણક્યપુરી દિલ્હી ખાતે અંદાજે 18 કરોડના ખર્ચે બંગલો અને અમદાવાદ ખાતે 3 કરોડના ખર્ચે ઓફિસ કરી દેવામાં આવી છે અને આ ઓફિસ અને બંગલાની સાર સંભાળ માટે 20 થી 25 વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે.આના કારણે ફેડરેશનને જવાબદાર ગણી અને તેના પર આક્ષેપ કરવા તે યોગ્ય નથી તેવુ ફેડરેશનના એમડી આર .એસ. સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

ફેડરેશનની જાણ બહાર પ્રાઇવેટ પાર્ટીઓને પાવડરનું સીધું વેચાણ કરી અંદાજે 35 કરોડની ખોટ થઇ છે. તેમજ અમૂલ ફેડરેશન દ્વારા ખોટા આરોપીઓને વખોડી કાઢવામાં આવ્યા. આ સાથે ફેડરર સૌથી અલગ થશે તો પશુપાલકોને ફાયદો થઇ શકે છે.

મહેસાણા સંત દ્વારા ચાણક્યપુરી દિલ્હી ખાતે અંદાજે 18 કરોડના ખર્ચે બંગલો અને અમદાવાદ ખાતે 3 કરોડના ખર્ચે ઓફિસ કરી દેવામાં આવી છે અને આ ઓફિસ અને બંગલાની સાર સંભાળ માટે 20 થી 25 વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે.આના કારણે ફેડરેશનને જવાબદાર ગણી અને તેના પર આક્ષેપ કરવા તે યોગ્ય નથી તેવુ ફેડરેશનના એમડી આર .એસ. સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

Intro:છેલ્લા કેટલા સમય થી મહેસાણા ડેરી અને ફેડરેશન વચ્ચે ચાલતી તકરાર ને લઇ આજ રોજ આણંદ GCMMF ના એમ ડી. આર.એસ.સોઢી દ્વારા પત્રકાર પરિષદ યોજી ખુલાસો કરવામાં આવ્યો ,


Body:મહેસાણા દુધસંઘના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહેલ હળાહળ જૂઠું અને ભ્રામક પ્રચાર નો અમુક ફેડરેશનના નિયામક મંડળ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો.મહેસાણા દૂધ સંઘ દ્વારા ફેડરેશનની સલાહને અવગણના કરી ગુજરાતની બહાર થી વિપુલ જથ્થામાં દૂધ ખરીદી ઊંચા ભાવે કરવામાં આવેલ અને ફેડરેશન ની જાણ બહાર પ્રાઇવેટ પાર્ટીઓને પાવડર નું સીધું વેચાણ કરી અંદાજે ૩૫ કરોડની ખોટ ગયેલ તેમજ અમૂલ ફેડરેશન દ્વારા ખોટા આરોપીઓને વખોડી કાઢવામાં આવ્યા આ સાથે ફેડરર સૌથી અલગ થશે તો પશુપાલકોને ફાયદો થઇ શકે તેમ જણાવ્યું મહેસાણા સંત દ્વારા ચાણક્યપુરી દિલ્હી ખાતે અંદાજે ૧૮ કરોડના ખર્ચે બંગલો અને અમદાવાદ ખાતે ત્રણ કરોડના ખર્ચે ઓફિસ કરી દેવામાં આવી છે અને આ ઓફિસ અને બંગલા ની સાર સંભાળ માટે 20 થી 25 વ્યક્તિઓ ની ભરતી કરવામાં આવી છે આના કારણે ફેડરેશનને જવાબદાર ગણી અને તેના પર આક્ષેપ કરવા તે યોગ્ય નથી તેઓ ફેડરેશનના એમડી આર એસ સોઢી દ્વારા જણાવવામાં આવ્યું છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.