ETV Bharat / state

આણંદના ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો 38મો કોન્વોકેશન યોજાયો - Gujarati News

આણંદઃઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટના ડાયરેક્ટર પ્રોફેસર હિતેશ ભટ્ટ દ્વારા સંસ્થાના અંતર્ગત દ્રષ્ટિને પુનરાવર્તન કરી  ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ રહસ્ય નથી કે ઈરમા એ પોતાની હદયથી સંસ્થા તરીકે બોલવામાં ગૌરવ લે છે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદનો 38મો કોન્વોકેશન યોજાયો
author img

By

Published : Apr 20, 2019, 1:25 PM IST

ઈરમાના અભ્યાસક્રમોને ઉલ્લેખ કરતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નવા અભ્યાસક્રમોના વિકાસની જરૂરિયાતો અને વ્યવસ્થા ક્ષેત્રની સમાનતાને ધ્યાને રાખી તમામ અભ્યાસક્રમો ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક પરિવર્તનક્ષમ વ્યવસ્થાપન શાળા તરીકે જે તફાવત બનાવવા માટે વિશ્વાસ કરે છે.તે ઇરમાને પોતાને માટે એકેડેમીમાં વિશિષ્ટ સ્થાનમાં આવ્યું છે. સાચા સંગઠનોમાં પ્રથમ 2 થી 100 ટકા પ્લેસમેન્ટ રેકોર્ડએ ઈરમાની હકીકત છે.આપણે સાચા ટ્રેક પર છે.એ તેની સાબિતી આપે છે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદનો 38મો કોન્વોકેશન યોજાયો
કાર્યક્રમના મુખ્ય અતિથિ એસ.વિજયને સ્નાતકોને સંબોધતા જણાવ્યું હતું કે હું તમારામાં દરેકમાં સંભવિત કુરિયન જોઈ રહ્યો છૂ.ઈરમાના બોર્ડ ઓફ ગવર્નરના ભાગરૂપે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઈરમાના કામ દ્વારા હું ખૂબ પ્રભાવિત થયો છૂ અને અમુલ મોડેલની ગુડ લાવીને તેમણે કહ્યું હતું કે અહીં માલિકી છેલ્લા ખેડૂતોની માલિકી છે.આનાથી તેમણે ખેડૂતોને લીધે આજના સંદર્ભમાં ખૂબ મહત્ત્વ મળ્યું છે.

જે ખૂબ સરાહનીય વાત છે.આ વર્ષે 171 વિદ્યાર્થીઓએ ગ્રામીણ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ની ઉપાધિ મેળવી હતી અને ગ્રામીણ વ્યવસ્થાના ફોલો પ્રોગ્રામમાં એનાયત કરવામાં આવેલ પદવી પણ મેળવી હતી પ્રતિષ્ઠિત વસંતી સુવર્ણચંદ્રક 38મી મેચ ના વિદ્યાર્થી ચિન્મય વિધવાનીયા ને આપવામાં આવ્યું હતું.


ઈરમાના અભ્યાસક્રમોને ઉલ્લેખ કરતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નવા અભ્યાસક્રમોના વિકાસની જરૂરિયાતો અને વ્યવસ્થા ક્ષેત્રની સમાનતાને ધ્યાને રાખી તમામ અભ્યાસક્રમો ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક પરિવર્તનક્ષમ વ્યવસ્થાપન શાળા તરીકે જે તફાવત બનાવવા માટે વિશ્વાસ કરે છે.તે ઇરમાને પોતાને માટે એકેડેમીમાં વિશિષ્ટ સ્થાનમાં આવ્યું છે. સાચા સંગઠનોમાં પ્રથમ 2 થી 100 ટકા પ્લેસમેન્ટ રેકોર્ડએ ઈરમાની હકીકત છે.આપણે સાચા ટ્રેક પર છે.એ તેની સાબિતી આપે છે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદનો 38મો કોન્વોકેશન યોજાયો
કાર્યક્રમના મુખ્ય અતિથિ એસ.વિજયને સ્નાતકોને સંબોધતા જણાવ્યું હતું કે હું તમારામાં દરેકમાં સંભવિત કુરિયન જોઈ રહ્યો છૂ.ઈરમાના બોર્ડ ઓફ ગવર્નરના ભાગરૂપે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઈરમાના કામ દ્વારા હું ખૂબ પ્રભાવિત થયો છૂ અને અમુલ મોડેલની ગુડ લાવીને તેમણે કહ્યું હતું કે અહીં માલિકી છેલ્લા ખેડૂતોની માલિકી છે.આનાથી તેમણે ખેડૂતોને લીધે આજના સંદર્ભમાં ખૂબ મહત્ત્વ મળ્યું છે.

જે ખૂબ સરાહનીય વાત છે.આ વર્ષે 171 વિદ્યાર્થીઓએ ગ્રામીણ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ની ઉપાધિ મેળવી હતી અને ગ્રામીણ વ્યવસ્થાના ફોલો પ્રોગ્રામમાં એનાયત કરવામાં આવેલ પદવી પણ મેળવી હતી પ્રતિષ્ઠિત વસંતી સુવર્ણચંદ્રક 38મી મેચ ના વિદ્યાર્થી ચિન્મય વિધવાનીયા ને આપવામાં આવ્યું હતું.


Intro:ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ નો 38મો કોન્વોકેશન nddb ખાતે ત્રિભુવનદાસ ઓડિટોરિયમ અંદર યોજાયો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એસએમ વિજયન નિવૃત્ત આઈએએસ અને કેરલા ના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી રહ્યા હતા


Body:ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ના ડાયરેક્ટર પ્રોફેસર હિતેશ ભટ્ટ દ્વાર સંસ્થાના અંતર્ગત દ્રષ્ટિને પુનરાવર્તન કરી તે વખતના ભર પૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ રહસ્ય નથી કે ઈરમા એ પોતાની હદયથી સંસ્થા તરીકે બોલવામાં ગૌરવ લે છે ઈરમાના અભ્યાસક્રમોને ઉલ્લેખ કરતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નવા અભ્યાસક્રમો ના વિકાસની જરૂરિયાતો અને વ્યવસ્થા ક્ષેત્રની સમાનતાને ધ્યાને રાખી મેં તમામ અભ્યાસક્રમો ડિઝાઇન કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે એક પરિવર્તનક્ષમ વ્યવસ્થાપન શાળા તરીકે જે તફાવત બનાવવા માટે વિશ્વાસ કરે છે તે ઇરમા ને પોતાને માટે એકેડેમી યામાં વિશિષ્ટ સ્થાન આવ્યું છે સાચા સંગઠનો માં પ્રથમ બેથી સો ટકા પ્લેસમેન્ટ રેકોર્ડ એ ઈરમાની હકીકત છે કે જે આપણે સાચા ટ્રેક પર છીએ તેની જુબાની આપે છે

કાર્યક્રમના મુખ્ય અતિથિ એસ વિજયને સ્નાતકોને સંબોધતા જણાવ્યું હતું કે હું તમારામાં દરેકમાં સંભવિત કુરિયન જોઈ રહ્યો છું ઈરમાના બોર્ડ ઓફ ગવર્નર ના ભાગરૂપે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઈરમાના કામ દ્વારા હું ખૂબ પ્રભાવિત થયો છું અને અમુલ મોડેલ ને ગુડ લાવીને તેમણે કહ્યું હતું કે અહીં માલિકી છેલ્લા ખેડૂતોની માલિકી છે આનાથી તેમણે ખેડૂતોને લીધે આજના સંદર્ભમાં ખૂબ મહત્ત્વ મળ્યું છે જે ખુબ સરાહનીય વાત છે


Conclusion:આ વર્ષે 171 વિદ્યાર્થીઓએ ગ્રામીણ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ની ઉપાધિ મેળવી હતી અને ગ્રામીણ વ્યવસ્થા ના ફોલો પ્રોગ્રામમાં એનાયત કરવામાં આવેલ પદવી પણ મેળવી હતી પ્રતિષ્ઠિત વસંતી સુવર્ણચંદ્રક 38 મી મેચ ના વિદ્યાર્થી ચિન્મય વિધવાનીયા ને આપવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.