ETV Bharat / state

અમદાવાદમાં પંજાબી યુવાનો દ્વારા રાહદારીઓને ઠંડા પાણી અને ચણાની સેવા - AHD

અમદાવાદઃ શહેરના નારોલ ખાતે એક શહિદ ગુરૂ અરજન દેવની યાદમાં રસ્તામાં જતા રાહદારીઓ, રીક્ષા ચાલકો તેમજ લક્ઝરીમાં બેઠેલા મુસાફરોને ઉભા રાખીને ઠંડા પાણીની તેમજ ચણા ખવડાવવાની સેવામાં સમગ્ર પંજાબી યુવાનો જોડાયા હતા.

ahd
author img

By

Published : Jun 17, 2019, 2:47 AM IST

ગુરૂ અરજન દેવની શહીદીની યાદમાં નારોલના ટ્રાન્સપોર્ટનગરના મુખ્ય રસ્તા ઉપર સમગ્ર શીખ સમુદાય દ્વારા દર વર્ષે આ રીતે જ ઠંડા પાણી તેમજ બાફેલા ચણાની સેવા કરવામાં આવે છે.

રાહદારીઓને ઠંડા પાણી અને ચણાની સેવા

ગુરૂ અરજન દેવની શહીદીની યાદમાં નારોલના ટ્રાન્સપોર્ટનગરના મુખ્ય રસ્તા ઉપર સમગ્ર શીખ સમુદાય દ્વારા દર વર્ષે આ રીતે જ ઠંડા પાણી તેમજ બાફેલા ચણાની સેવા કરવામાં આવે છે.

રાહદારીઓને ઠંડા પાણી અને ચણાની સેવા
Intro:અમદાવાદના નારોલ ખાતે એક શહિદ ગુરુ અરજન દેવ ની યાદમાં ઠંડા મીઠા પાણીની તેમજ ચણા નો વાટકો ભરી અને રસ્તે જતા રાહદારીઓ તેમજ રીક્ષા ચાલકો તેમજ લક્ઝરીમાં બેઠેલા મુસાફરોને તેમજ ટ્રક ડ્રાઇવરો ને ઉભા રાખીને ખવડાવવાની સેવામાં સમગ્ર પંજાબી યુવાનો જોડાયા હતા.


Body:ગુરુ અર્જન દેવ ની શહીદીની યાદમાં નારોલના ટ્રાન્સપોર્ટનગરના મુખ્ય રસ્તા ઉપર સમગ્ર શીખ સમુદાય દ્વારા દર વર્ષે આ રીતે જ ઠંડા મીઠા પાણી તેમજ બાફેલા ચણા ની સેવા કરવામાં આવે છે.


Conclusion:આજરોજ ભર બપોરે ગરમીમાં શેકાતા રાહદારીઓ તેમજ રિક્ષાચાલકોએ ઠંડા મીઠા પણ નહીં મજા લીધી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.