ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં NRC અને CAAને લઈ જોવા મળ્યો વિરોધ

author img

By

Published : Jan 29, 2020, 6:35 PM IST

NRC અને CAAના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા ભારતમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દલિત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે, ગુજરાતમાં બંધના એલાનને મિશ્ર પ્રતિશ્રાદ સાપડ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળામાં દલિત સંગઠનના યુવકો દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે 21 યુવકોની અટકાયત કરી હતી.

અમદાવાદ ગ્રામ્યમાં NRC અને CAAને લઈ જોવા મળ્યો વિરોધ
અમદાવાદ

અમદાવાદ : જિલ્લાના બાવળામાં NRC અને CAAનો વિરોધ કરતાં કેટલાક યુવકોએ ટાયરો સળગાવ્યા હતા. બાવળા બગોદરા હાઈવે પર યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે નેશનલ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. ચક્કાજામને કારણે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં હાઈવેને ફરીથી ખુલ્લો કર્યો હતો. બાવળાના કેરાળા નજીક ટાયર સળગાવવામાં આવ્યા હતા. તો બંધના એલાનને લઇ ધોળકા કલીકુંડ વિસ્તારમાં બામસેફના 21 કાર્યકરોની ધોળકા ટાઉન પોલીસે અટકાયત કરી હતી.

તેમજ દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને લઘુમતી સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. પાટણમાં રાધનપુરમાં લઘુમતી સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ દુકાનો બહાર CAAના વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા. ભાવનગનરમાં બંધને સફળ બનાવવા જબરદસ્તી દુકાનો બંધ કરાવતાં બહુજન મોરચાનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અમદાવાદ : જિલ્લાના બાવળામાં NRC અને CAAનો વિરોધ કરતાં કેટલાક યુવકોએ ટાયરો સળગાવ્યા હતા. બાવળા બગોદરા હાઈવે પર યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે નેશનલ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. ચક્કાજામને કારણે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં હાઈવેને ફરીથી ખુલ્લો કર્યો હતો. બાવળાના કેરાળા નજીક ટાયર સળગાવવામાં આવ્યા હતા. તો બંધના એલાનને લઇ ધોળકા કલીકુંડ વિસ્તારમાં બામસેફના 21 કાર્યકરોની ધોળકા ટાઉન પોલીસે અટકાયત કરી હતી.

તેમજ દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને લઘુમતી સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. પાટણમાં રાધનપુરમાં લઘુમતી સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ દુકાનો બહાર CAAના વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા. ભાવનગનરમાં બંધને સફળ બનાવવા જબરદસ્તી દુકાનો બંધ કરાવતાં બહુજન મોરચાનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Intro:અમદાવાદ

NCR અને CAAના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા ભારતમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દલિત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે ગુજરાતમાં બંધના એલાનને મિશ્ર પ્રતિશ્રાદ સાપડ્યો છે. તો અમદાવાદ જિલ્લાના બાવળામાં દલિત સંગઠનના યુવકો દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે 21 યુવકોની અટકાયત કરી હતી.
Body:
અમદાવાદના બાવળામાં NCR અને CAAનો વિરોધ કરતાં કેટલાક યુવકોએ ટાયરો સળગાવ્યા હતા. બાવળા બગોદરા હાઈવે પર યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે નેશનલ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. ચક્કાજામને કારણે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને હાઈવેને ફરીથી ખુલ્લો કર્યો હતો. બાવળાના કેરાળા નજીક ટાયર સળગાવવામાં આવ્યા હતા. તો બંધના એલાનને લઇ ધોળકા કલીકુંડ વિસ્તારમાં બામસેફના 21 કાર્યકરોની ધોળકા ટાઉન પોલીસે અટકાયત કરી હતી.
Conclusion:
તો દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને લઘુમતી સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. પાટણમાં રાધનપુરમાં લઘુમતી સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. અને દુકાનો બહાર સીએએનાં વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા. તો ભાવનગનરમાં બંધને સફળ બનાવવા જબરદસ્તી દુકાનો બંધ કરાવતાં બહુજન મોરચનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.