ETV Bharat / state

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની ચાલી રહી છે તડામાર તૈયારીઓ - Preparation of 7 day program in Ahmedabad

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં મુલાકાતીઓને મનોરંજન તો મળે છે, પરંતુ તેની પાછળ 3થી 5 કરોડનો ખર્ચો કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષ પહેલાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરી, ત્યારથી દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ યોજવામાં આવે છે.

ahemdabad
આમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ
author img

By

Published : Dec 22, 2019, 10:26 PM IST

7 દિવસના આ કાર્નિવલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેજિક શૉ, ગરબા, ડાન્સ, મ્યુઝિકલ પ્રોગ્રામ જેવા વિવિધ આકર્ષણો રાખવામાં જેના લીધે લાખો લોકો કાંકરિયા ખેંચાઇ આવે છે. આ સાથે શહેરના 900 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ
આમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ
આમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું છે કે, 7 દિવસય ચાલનાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ 900 કરોડના કામોનું પણ ખાતમુહુર્ત કરવામાં આવશે. કાર્નિવલમાં સવારમાં પ્રભાતિયાથી લઈને સાંજ સુધી રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. ગીતા રબારી, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર જેવા ગાયકો અને સાઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે.

7 દિવસના આ કાર્નિવલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેજિક શૉ, ગરબા, ડાન્સ, મ્યુઝિકલ પ્રોગ્રામ જેવા વિવિધ આકર્ષણો રાખવામાં જેના લીધે લાખો લોકો કાંકરિયા ખેંચાઇ આવે છે. આ સાથે શહેરના 900 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ
આમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ
આમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું છે કે, 7 દિવસય ચાલનાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ 900 કરોડના કામોનું પણ ખાતમુહુર્ત કરવામાં આવશે. કાર્નિવલમાં સવારમાં પ્રભાતિયાથી લઈને સાંજ સુધી રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. ગીતા રબારી, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર જેવા ગાયકો અને સાઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે.

Intro:અમદાવાદ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે કાર્નિવલમાં મુલાકાતીઓને મનોરંજન તો મળે છે પરંતુ તેની પાછળ ત્રણ થી પાંચ કરોડનો ખર્ચો પણ કરવામાં આવે છે મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષ પહેલાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરી ત્યારથી દર વર્ષે ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ યોજવામાં આવે છે.


Body:સાત દિવસના આ કાર્નિવલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેજિક શો, ગરબા, ડાન્સ, મ્યુઝિકલ પ્રોગ્રામ જેવા વિવિધ આકર્ષણો રાખવામાં આવે છે જેના લીધે લાખો લોકો કાંકરિયા ખેંચાઇ આવે છે. આ સાથે શહેરના નવ સો કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું છે કે સાત દિવસ ચાલનાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેમજ 900 કરોડના કામોનું પણ ખાતમુહુર્ત કરવામાં આવશે કાર્નિવલમાં સવારમાં પ્રભાતિયા થી લઈને સાંજ રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. ગીતા રબારી, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર જેવા ગાયકો અને સાઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.