ETV Bharat / state

ETV BHARAT Exclusive:પ્રાકૃતિક ચિકિત્સાઃ અનેક રોગની એક જ દવા સ્વમૂત્ર ચિકિત્સા

author img

By

Published : May 29, 2020, 10:58 AM IST

Updated : May 29, 2020, 12:13 PM IST

વિશ્વમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. લોક ડાઉન પછી હવે જિદંગી રાબેતામુજબ થવા જઈ રહી છે, પણ કોરોના કેસ વધી રહ્યા છે, તે ચિંતાજનક છે. કયા સુધી લૉક ડાઉનમાં રહીશું? તે પણ અતિમહત્વનો સવાલ છે. જેથી આપણે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે. તેના માટે બેસ્ટ ઓપ્શન છે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ. એક પણ પૈસાના ખર્ચ વગર તમે તમારી શરીરની ઈમ્યુનિટી વધારી શકો છો, તો પછી શા માટે ન કરીએ. આવો આજે આપણે સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ પર જાણીએ

a
ETV BHARAT Exclusive:પ્રાકૃતિક ચિકિત્સાઃ અનેક રોગની એક જ દવા સ્વમૂત્ર ચિકિત્સા

અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે પાંચમી કડીમાં લઈને આવ્યું છે સ્વમૂત્ર ચિકિત્સા. સ્વમૂત્રમાં અનેક રસાયણો રહેલા છે, તેને આપણે ગંદુ દ્રવ્ય સમજીને તિરસ્કારની નજરે જોઈએ છે, પણ અનેક રોગોની એક દવા છે સ્વમૂત્ર. પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શિવામ્બૂ ચિકિત્સા પદ્ધતિ અપનાવી હતી, અને તેઓ સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આપણને સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ સમજાવશે, અને તેના ફાયદા પણ જણાવશે, જૂઓ વિડીયો…

ETV BHARAT Exclusive:પ્રાકૃતિક ચિકિત્સાઃ અનેક રોગની એક જ દવા સ્વમૂત્ર ચિકિત્સા
ભરતભાઈ શાહનો પરિચયભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે આહાર વિજ્ઞાન શ્રેષ્ઠ છે.તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.

અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે પાંચમી કડીમાં લઈને આવ્યું છે સ્વમૂત્ર ચિકિત્સા. સ્વમૂત્રમાં અનેક રસાયણો રહેલા છે, તેને આપણે ગંદુ દ્રવ્ય સમજીને તિરસ્કારની નજરે જોઈએ છે, પણ અનેક રોગોની એક દવા છે સ્વમૂત્ર. પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શિવામ્બૂ ચિકિત્સા પદ્ધતિ અપનાવી હતી, અને તેઓ સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આપણને સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ સમજાવશે, અને તેના ફાયદા પણ જણાવશે, જૂઓ વિડીયો…

ETV BHARAT Exclusive:પ્રાકૃતિક ચિકિત્સાઃ અનેક રોગની એક જ દવા સ્વમૂત્ર ચિકિત્સા
ભરતભાઈ શાહનો પરિચયભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે આહાર વિજ્ઞાન શ્રેષ્ઠ છે.તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.
Last Updated : May 29, 2020, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.