ETV Bharat / state

અમદાવાદમાં 20 દિવસીય બાળકીની હત્યા મામલે પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ - Murder

અમદાવાદઃ મેઘાણીનગમાં હસન જીવાભાઈની ચાલીમાં 20 દિવસય બાળકીની કરૂણ હત્યા બાબતે ચારેકોર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

AHD
author img

By

Published : Jun 8, 2019, 9:22 PM IST

સામાજિક આગેવાન દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાંથી માંગવામાં આવેલ દારૂ અને જુગારના અડ્ડા મુદ્દે RTI માં ચોંકાવનારી વિગતો બહાર આવા પામી છે. જેમાં ખુદ પોલીસે 22 દારૂના અડ્ડા ચાલતા હોવાની વિગતો જણાવી હતી.

આ વિગતોની લિસ્ટ લઈને મૃતક બાળકીના પરિજનો સાથે સામાજિક આગેવાન પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ન પોલીસ કમિશ્નર હાજર હતા કે, ન કોઈ જવાબદાર પોલીસ અધિકારી. જેને લઈને સામાજિક આગેવાનો સાથે ભોગ બનાનાર પરિવારજનોએ પાછા વળવાનો વારો આવ્યો હતો. ત્યારે જો આવું જ ચાલશે તો સામાન્ય નાગરિક કોની ઉપર ભરોસો મુકવો તે એક પ્રશ્ન ઉઠશે.

અમદાવાદમાં 20 દિવસીય બાળકીની હત્યા મામલે પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

સામાજિક આગેવાન દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાંથી માંગવામાં આવેલ દારૂ અને જુગારના અડ્ડા મુદ્દે RTI માં ચોંકાવનારી વિગતો બહાર આવા પામી છે. જેમાં ખુદ પોલીસે 22 દારૂના અડ્ડા ચાલતા હોવાની વિગતો જણાવી હતી.

આ વિગતોની લિસ્ટ લઈને મૃતક બાળકીના પરિજનો સાથે સામાજિક આગેવાન પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ન પોલીસ કમિશ્નર હાજર હતા કે, ન કોઈ જવાબદાર પોલીસ અધિકારી. જેને લઈને સામાજિક આગેવાનો સાથે ભોગ બનાનાર પરિવારજનોએ પાછા વળવાનો વારો આવ્યો હતો. ત્યારે જો આવું જ ચાલશે તો સામાન્ય નાગરિક કોની ઉપર ભરોસો મુકવો તે એક પ્રશ્ન ઉઠશે.

અમદાવાદમાં 20 દિવસીય બાળકીની હત્યા મામલે પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
R_GJ_AHD_14_08_JUN_2019_RAJUAAT_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ


મેઘાણીનગમાં હસન જીવાભાઈની ચાલીમાં ચકચારી 20 દિવસય બાળકીની કરુણ હત્યા બાબતે ચારેકોર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે સામાજિક આગેવાન દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશન માંથી માંગવામાં આવેલ દારૂ જુગારના અડ્ડા મુદ્દે rti માં ચોંકાવનારી વિગતો બહાર આવા પામી છે. જેમાં ખુદ પોલીસે 22 દારૂના અડ્ડા ચાલતા હોવાની વિગતો જણાવી હતી. 

જે વિગતોની લિસ્ટ લઈ 20 દિવસય બાળકીના મોતના પીડિતો સાથે સામાજિક આગેવાન પોલીસ કમિશ્નર ને રજુઆત કરવા પોહચ્યા હતા. પરંતુ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ના તો પોલીસ કમિશ્નર હાજર હતા કે ના તો કોઈ જવાબદાર પોલીસ અધિકારી... જેને લઈને સામાજિક આગેવાનો સાથે ભોગબનાનાર પરિવારજનોએ પાછા વળવાનો વારો આવ્યો હતો. ત્યારે જો આવુ જ  ચાલશે તો સામાન્ય નાગરિકે કોની ઉપર ભરોસો મુકવો તે એક પ્રશ્ન થઈ ઉઠશે.

બાઈટ : - ખુશ્બુબેન પટણી, મૃતક બાળકીના માતા

બાઈટ : - અતુલભાઈ દવે, સામાજિક આગેવાન.



ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.