ETV Bharat / state

કાશ્મીર બાદ આતંકીઓ ગુજરાતમાં હુમલો કરે તેવી શક્યતા, જાહેર સ્થળોએ એલર્ટ - pulawama

અમદાવાદ: જૈશ-એ મહોમ્મદના આતંકી રેહાન અને મોહમ્મદ ઇબ્રાહિમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જાહેર જગ્યાએ, મોલ-મલ્ટિપ્લેકસ જેવી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી માહિતી મળી છે.

author img

By

Published : Feb 18, 2019, 12:46 PM IST

પુલવામામાં આતંકી હુમલા બાદ મળેલા ઇનપુટ મુજબ એક સ્યુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે. આ આતંકીઓ મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ મહોમ્મદના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.

પુલવામામાં આતંકી હુમલા બાદ રાજ્ય સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોના મળેલા ચોંકાવનારા ખુલાસા બાદ સુરક્ષા એજન્સી સહિતની અનેક એજન્સીઓ સતર્ક થઈ છે. રાજ્યમાં તમામ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, મંદિરો, મોલ મલ્ટિપ્લેક્સમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ આતંકીઓ ગ્રેટર હૈદરાબાદનો મોહમ્મદ ઇબ્રાહિમ જે પુલવામામાં એટેકમાં પણ સામેલ છે. ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઇડ બોમ્બર રેહાન પણ સામેલ છે. મૌલાના મસૂદ અઝહરના આતંકી સંગઠન સાથે તમામ સંકળાયેલા છે.

પુલવામામાં આતંકી હુમલા બાદ મળેલા ઇનપુટ મુજબ એક સ્યુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે. આ આતંકીઓ મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ મહોમ્મદના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.

પુલવામામાં આતંકી હુમલા બાદ રાજ્ય સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોના મળેલા ચોંકાવનારા ખુલાસા બાદ સુરક્ષા એજન્સી સહિતની અનેક એજન્સીઓ સતર્ક થઈ છે. રાજ્યમાં તમામ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, મંદિરો, મોલ મલ્ટિપ્લેક્સમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ આતંકીઓ ગ્રેટર હૈદરાબાદનો મોહમ્મદ ઇબ્રાહિમ જે પુલવામામાં એટેકમાં પણ સામેલ છે. ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઇડ બોમ્બર રેહાન પણ સામેલ છે. મૌલાના મસૂદ અઝહરના આતંકી સંગઠન સાથે તમામ સંકળાયેલા છે.

Intro:Body:

કાશ્મીર બાદ આતંકીઓ ગુજરાતમાં હુમલો કરે તેવી શક્યતા, જાહેર સ્થળોએ એલર્ટ 



અમદાવાદ: જૈશ-એ મહોમ્મદના આતંકી રેહાન અને મોહમ્મદ ઇબ્રાહિમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જાહેર જગ્યાએ, મોલ-મલ્ટિપ્લેકસ જેવી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી માહિતી મળી છે.



પુલવામામાં આતંકી હુમલા બાદ મળેલા ઇનપુટ મુજબ એક સ્યુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે. આ આતંકીઓ મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ મહોમ્મદના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. 



પુલવામામાં આતંકી હુમલા બાદ રાજ્ય સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોના મળેલા ચોંકાવનારા ખુલાસા બાદ સુરક્ષા એજન્સી સહિતની અનેક એજન્સીઓ સતર્ક થઈ છે. રાજ્યમાં તમામ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, મંદિરો, મોલ મલ્ટિપ્લેક્સમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ આતંકીઓ ગ્રેટર હૈદરાબાદનો મોહમ્મદ ઇબ્રાહિમ જે પુલવામામાં એટેકમાં પણ સામેલ છે. ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઇડ બોમ્બર રેહાન પણ સામેલ છે. મૌલાના મસૂદ અઝહરના આતંકી સંગઠન સાથે તમામ સંકળાયેલા છે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.