ETV Bharat / sitara

‘તુજસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હું મૈં...’ નસીરુદ્દીન શાહનો આજે જન્મદિવસ

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ ઈંડસ્ટ્રીમાં વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક એટલે નસીરુદ્દીન શાહ. તેમનો જન્મ 20 જુલાઈ 1949ના દિવસે થયો હતો. નસીરુદ્દીન શાહે ફિલ્મ ઈંડસ્ટ્રી અને થિયેટરને જે યોગદાન આપ્યું છે તે અવિસ્મરણીય છે.

author img

By

Published : Jul 20, 2019, 10:53 AM IST

Updated : Jul 20, 2019, 12:15 PM IST

મુંબઈ

તેમણે 80ના દશકમાં પૈરેલલ સિનેમામાં શાનદાર રોલ કર્યા અને થોડા વર્ષોમાં જ ઈંડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક બની ગયા હતા.

સૌજન્ય, INSTAGRAM

વાત કરીએ તેમના બાળપણની તો બાળપણમાં તેઓ શરમાળ પ્રકૃતિના હતા અને તેઓની લાઈફ ખુબ જ સરળ રહી હતી. તેઓએ 'ધ અનુપમ ખેર શો- કુછ ભી હો સક્તા હે' માં તેમના અનેક કિસ્સાઓ શેર કર્યા હતા અને કહ્યું હતું કે, બાળપણમાં તેઓ કોઈપણ બાબતમાં સારા નહોંતા.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

નસીરુદ્દીન શાહને ફક્ત સાહિત્યમાં રસ હતો. તેમના સિવાય તેઓ અન્ય કોઈ વિષયમાં ભાગ લેતા નહોંતા. ત્યારબાદ તેમના એક્ટિંગ કરીયરની વાત કરીએ તો તેઓએ જ્યારે જૉફરી કૈંડલનો એક શો જોયો જેના બાદ તેઓને અભિનય તરફ આકર્ષાયા હતા. તો ચાલો જાણીએ નસીરુદ્દીનના અમુક કિસ્સાઓ જેમણે તેઓને એક્ટિંગ પ્રતિ તેમની રુચીને વધારી હતી.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

જૉફરી, શેક્સપીયરના એક શો પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે, કેવી રીતે જૉફરી એક પળમાં જ રુપ રંગ બદલતા હતા. જે જોવું તેમના માટે રોચક હતું. આ જ વિચારે નસીરના મનમાં એક્ટિંગ કરવાના વિચારે પ્રવેશ કર્યો હતો અને તેમની અંદર છુપાયેલો એક્ટર દેખાવા લાગ્યો હતો.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

જેના બાદ નસીરુદ્દીન શાહે એક્ટર બનવા તરફ કદમ માંડ્યા હતા. જે દરમિયાન તેઓએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સિટ્યુટ ઓફ ઇંડિયામાં તાલીમ મેળવી હતી. જેના બાદ તેઓ અનેક સુપરહિટ ફિલ્મોનો હિસ્સો બન્યા હતા.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

તેઓએ સ્પર્શ, પાર, એલબર્ટ પિંટો કો ગુસ્સા ક્યો આતા હે, જાને ભી દો યારો, બાઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આના સિવાય તેઓએ 'અ વેનસ્ડે', 'ઇશ્કિયા' અને 'ફાઇડિંગ ફેની' માં પણ તેઓએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તેઓએ એક કોમેડિયન, એક લીડ એક્ટર, એક વિલન અને એક સપોર્ટિવ રોલમાં પણ તેઓએ તેનું યોગદાન આપ્યું છે.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

તેમણે 80ના દશકમાં પૈરેલલ સિનેમામાં શાનદાર રોલ કર્યા અને થોડા વર્ષોમાં જ ઈંડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક બની ગયા હતા.

સૌજન્ય, INSTAGRAM

વાત કરીએ તેમના બાળપણની તો બાળપણમાં તેઓ શરમાળ પ્રકૃતિના હતા અને તેઓની લાઈફ ખુબ જ સરળ રહી હતી. તેઓએ 'ધ અનુપમ ખેર શો- કુછ ભી હો સક્તા હે' માં તેમના અનેક કિસ્સાઓ શેર કર્યા હતા અને કહ્યું હતું કે, બાળપણમાં તેઓ કોઈપણ બાબતમાં સારા નહોંતા.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

નસીરુદ્દીન શાહને ફક્ત સાહિત્યમાં રસ હતો. તેમના સિવાય તેઓ અન્ય કોઈ વિષયમાં ભાગ લેતા નહોંતા. ત્યારબાદ તેમના એક્ટિંગ કરીયરની વાત કરીએ તો તેઓએ જ્યારે જૉફરી કૈંડલનો એક શો જોયો જેના બાદ તેઓને અભિનય તરફ આકર્ષાયા હતા. તો ચાલો જાણીએ નસીરુદ્દીનના અમુક કિસ્સાઓ જેમણે તેઓને એક્ટિંગ પ્રતિ તેમની રુચીને વધારી હતી.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

જૉફરી, શેક્સપીયરના એક શો પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે, કેવી રીતે જૉફરી એક પળમાં જ રુપ રંગ બદલતા હતા. જે જોવું તેમના માટે રોચક હતું. આ જ વિચારે નસીરના મનમાં એક્ટિંગ કરવાના વિચારે પ્રવેશ કર્યો હતો અને તેમની અંદર છુપાયેલો એક્ટર દેખાવા લાગ્યો હતો.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

જેના બાદ નસીરુદ્દીન શાહે એક્ટર બનવા તરફ કદમ માંડ્યા હતા. જે દરમિયાન તેઓએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સિટ્યુટ ઓફ ઇંડિયામાં તાલીમ મેળવી હતી. જેના બાદ તેઓ અનેક સુપરહિટ ફિલ્મોનો હિસ્સો બન્યા હતા.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM

તેઓએ સ્પર્શ, પાર, એલબર્ટ પિંટો કો ગુસ્સા ક્યો આતા હે, જાને ભી દો યારો, બાઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આના સિવાય તેઓએ 'અ વેનસ્ડે', 'ઇશ્કિયા' અને 'ફાઇડિંગ ફેની' માં પણ તેઓએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તેઓએ એક કોમેડિયન, એક લીડ એક્ટર, એક વિલન અને એક સપોર્ટિવ રોલમાં પણ તેઓએ તેનું યોગદાન આપ્યું છે.

મુંબઈ
સૌજન્ય, INSTAGRAM
Intro:Body:

https://aajtak.intoday.in/gallery/naseeruddin-shah-birthday-childhood-interest-towards-acting-shy-nature-tmove-7-36588.html



बचपन में शर्मीले थे नसीरुद्दीन शाह, ऐसे मिली फिल्मों में काम करने की प्रेरणा



फिल्म इंडस्ट्री में सबसे वर्सेटाइल एक्टर्स में से एक नसीरुद्दीन शाह का जन्म 20 जुलाई, 1949 को बाराबंकी में हुआ था. नसीरुद्दीन ने फिल्म इंडस्ट्री और थियेटर को जो योगदान दिया है वो अविस्मरणीय है.



उन्होंने 80 के दशक में पैरेलल सिनेमा में शानदर रोल्स किए और चंद सालों में ही इंडस्ट्री के सबसे वर्सेटाइल एक्टर्स में से एक बन गए. उनका ये सफर अभी तक कायम है. आइए जानें नसीरुद्दीन का वो किस्सा जिसने एक्टिंग के प्रति उनकी रुची को बढ़ाया.



दरअसल बचपन में नसीरुद्दीन शाह शर्मीले स्वभाव के थे और उनकी लाइफ बहुत बोरिंग थी. वे पढ़ने में भी अच्छे नहीं थे. उन्होंने ''द अनुपम खेर शो- कुछ भी हो सकता है'' में ये किस्सा शेयर करते हुए बताया था कि बचपन में वे किसी भी चीज में अच्छे नहीं थे.



उन्हें केवल लिटरेचर में इंट्रेस्ट था. इसके अलावा उन्हें कोई भी सब्जेक्ट पल्ले नहीं पड़ता था. मगर उन्होंने जब जाॅफरी कैंडल का एक शो देखा तो वे उनके अभिनय से काफी प्रभावित हुए.



जॉफरी, शेक्सपीयर के एक शो पर काम कर रहे थे. इस दौरान उन्होंने बताया कि किस तरह से जॉफरी एक पल में ही रूप-रंग बदलते थे, ये देखना मेरे लिए बहुत रोचक होता था. यहीं से नसीर के मन में एक्टिंग करने के ख्याल ने दस्तक दी और उन्हें उनके अंदर का एक्टर दिखने लगा.



इसके बाद नसीरुद्दीन शाह ने एक्टर बनने की जद्दोजहद शुरू की. इस दौरान उन्होंने नेशनल स्कूल ऑफ ड्रामा और फिल्म एंड टेलिविजन इंस्टिट्यूट ऑफ इंडिया में तालीम हासिल की. इसके बाद वे कई सारी सुपरहिट फिल्मों का हिस्सा बने.



उन्होंने स्पर्श, पार, एलबर्ट पिंटो को गुस्सा क्यों आता है, जाने भी दो यारों, बाजार जैसी फिल्मों में काम किया. इसके अलावा वे 'ए वेडनेसडे', 'इश्किया' और 'फाइडिंग फैनी' में भी अपने अभिनय से सभी को प्रभावित करते नजर आ चुके हैं. उन्होंने एक कॉमेडियन, एक लीड एक्टर, एक विलेन और सपोर्टिव रोल में भी बखूबी काम किया है. 


Conclusion:
Last Updated : Jul 20, 2019, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.