ETV Bharat / sitara

સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઇમ થ્રીલર દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તે ક્રાઇમ થ્રીલર 'ઇતિ: કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરશે. તેણે તેની ભૂમિકા વિશે ખાસ વાતચીત કરી હતી.

author img

By

Published : Jul 20, 2020, 10:50 PM IST

સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઇમ થ્રીલર દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરશે
સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઇમ થ્રીલર દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરશે

મુંબઇ: સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઇમ થ્રીલર 'ઇતિ: કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરશે. આ ફિલ્મને વિવેક આનંદ ઓબેરોય પણ પહેલીવાર નિર્માતા તરીકે શરૂઆત કરી રહ્યા છે જ્યારે વિશાલ મિશ્રા દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે.

રાજીવે પોતાની ભૂમિકા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે ઇચ્છે છે કે દર્શકો તેની ભૂમિકાને ફક્ત જુએ નહી પણ તેને અનુભવે પણ ખરા.

"હું નસીબદાર છું કે મારા પ્રથમ નિર્દેશક તરીકે મને વિશાલ મળ્યા છે. તેમણે શૂટિંગ દરમિયાન મને ભૂમિકા સમજવામાં ઘણી મદદ કરી."

"મે મારી ભૂમિકા માટે તૈયારી કરવા ઘણી થ્રીલર ફિલ્મો જોઇ હતી. મે અજય દેવગણની ફિલ્મ દીવાનગી પણ જોઈ હતી. એક મૃદુભાષી વ્યક્તિ થી લઈને કલાઈમેક્સ માં જે રીતે તેઓ પોતાના કેરેક્ટરને ડાર્ક બનાવે છે તે જોઈને મને ઘણું શીખવા મળ્યું." રાજીવે જણાવ્યું હતું.

બહેન સુષ્મિતા તેના માટે પ્રેરણાસ્ત્રોત રહી છે તેમ કહેતા રાજીવ જણાવે છે, "મારી બહેને આપેલી સલાહો કાયમ મને કામ આવી છે. તેણે મને મારા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું, કેવીરીતે પોતાની જાતને સતત પડકારતી રહેવી તે શીખવ્યું છે."

મુંબઇ: સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઇમ થ્રીલર 'ઇતિ: કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરશે. આ ફિલ્મને વિવેક આનંદ ઓબેરોય પણ પહેલીવાર નિર્માતા તરીકે શરૂઆત કરી રહ્યા છે જ્યારે વિશાલ મિશ્રા દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે.

રાજીવે પોતાની ભૂમિકા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે ઇચ્છે છે કે દર્શકો તેની ભૂમિકાને ફક્ત જુએ નહી પણ તેને અનુભવે પણ ખરા.

"હું નસીબદાર છું કે મારા પ્રથમ નિર્દેશક તરીકે મને વિશાલ મળ્યા છે. તેમણે શૂટિંગ દરમિયાન મને ભૂમિકા સમજવામાં ઘણી મદદ કરી."

"મે મારી ભૂમિકા માટે તૈયારી કરવા ઘણી થ્રીલર ફિલ્મો જોઇ હતી. મે અજય દેવગણની ફિલ્મ દીવાનગી પણ જોઈ હતી. એક મૃદુભાષી વ્યક્તિ થી લઈને કલાઈમેક્સ માં જે રીતે તેઓ પોતાના કેરેક્ટરને ડાર્ક બનાવે છે તે જોઈને મને ઘણું શીખવા મળ્યું." રાજીવે જણાવ્યું હતું.

બહેન સુષ્મિતા તેના માટે પ્રેરણાસ્ત્રોત રહી છે તેમ કહેતા રાજીવ જણાવે છે, "મારી બહેને આપેલી સલાહો કાયમ મને કામ આવી છે. તેણે મને મારા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું, કેવીરીતે પોતાની જાતને સતત પડકારતી રહેવી તે શીખવ્યું છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.