ETV Bharat / sitara

અમૂલે ટ્રેડમાર્ક જાહેરાત દ્વારા અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ અર્પી

author img

By

Published : May 2, 2020, 3:15 PM IST

લોકપ્રિય અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું અવસાન થયું છે. ત્યારે દૂધ ઉત્પાદક પીઢ અમૂલ સહકારી મંડળીએ તેની તાજેતરની ટ્રેડમાર્ક જાહેરાત દ્વારા લાઇવ એનિમેશન દ્વારા 'મેરા નામ જોકર', 'સરગમ' અને 'અમર અકબર એન્થોની' જેવા કપૂરના લોકપ્રિય સ્ક્રીન પાત્રોના પાત્રોને જીવંત કર્યા છે.

amul tribute
amul tribute

મુંબઇ: દૂધ ઉત્પાદન માટે જાણીતુ અમૂલ તેની ખાસ પ્રકાની જાહેરાત માટે પણ જાણીતું છે. હાલમાં બોલીવુડ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાનનું અવસાન થયું છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમૂલે વિેશેષ વિજ્ઞાપન તૈયાર કર્યુ છે.

દૂધ ઉત્પાદક પીઢ અમૂલ સહકારીએ તેની તાજેતરની ટ્રેડમાર્ક જાહેરાત દ્વારા લાઇવ એનિમેશન દ્વારા 'મેરા નામ જોકર', 'સરગમ' અને 'અમર અકબર એન્થોની' જેવા કપૂરના લોકપ્રિય સ્ક્રીન પાત્રોના પાત્રોને જીવંત કર્યા છે.

1977ની તેમની લોકપ્રિય ફિલ્મ 'હમ કિસી સે કમ નહીંં' તરફ ઇશારો કરીને જાહેરાતની પંચલાઇનમાં લખ્યું છે કે, "તમે કોઈથી ઓછા નથી". આ ફિલ્મ સુપરહિટ હતી.

rishi irrfan amul tribute
rishi irrfan amul tribute

અમૂલની શ્રદ્ધાંજલિએ દેશવાસીઓને ભાવુક કર્યા. ઘણા ચાહકો આ વિજ્ઞાપન ગમ્યું છે. અભિનેત્રી આલિયા ભટ્ટ, ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની સારી મિત્ર પણ હતી. તેણે જાહેરાતની એક તસવીર પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

બીજી તરફ, ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જાહેરાતમાં તેમના 'ધ લંચ બ'ક્સ', 'ઇંગ્લિશ મીડિયમ' અને 'પાનસિંહ તોમર' જેવા વખાણાયેલા પાત્રો સામેલ છે. રફાનની જાહેરાત માટેની પંચલાઈન છે, "અમારા શ્રેષ્ઠ અભિનેતાઓને શ્રદ્ધાંજલિ."

મુંબઇ: દૂધ ઉત્પાદન માટે જાણીતુ અમૂલ તેની ખાસ પ્રકાની જાહેરાત માટે પણ જાણીતું છે. હાલમાં બોલીવુડ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાનનું અવસાન થયું છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમૂલે વિેશેષ વિજ્ઞાપન તૈયાર કર્યુ છે.

દૂધ ઉત્પાદક પીઢ અમૂલ સહકારીએ તેની તાજેતરની ટ્રેડમાર્ક જાહેરાત દ્વારા લાઇવ એનિમેશન દ્વારા 'મેરા નામ જોકર', 'સરગમ' અને 'અમર અકબર એન્થોની' જેવા કપૂરના લોકપ્રિય સ્ક્રીન પાત્રોના પાત્રોને જીવંત કર્યા છે.

1977ની તેમની લોકપ્રિય ફિલ્મ 'હમ કિસી સે કમ નહીંં' તરફ ઇશારો કરીને જાહેરાતની પંચલાઇનમાં લખ્યું છે કે, "તમે કોઈથી ઓછા નથી". આ ફિલ્મ સુપરહિટ હતી.

rishi irrfan amul tribute
rishi irrfan amul tribute

અમૂલની શ્રદ્ધાંજલિએ દેશવાસીઓને ભાવુક કર્યા. ઘણા ચાહકો આ વિજ્ઞાપન ગમ્યું છે. અભિનેત્રી આલિયા ભટ્ટ, ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની સારી મિત્ર પણ હતી. તેણે જાહેરાતની એક તસવીર પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

બીજી તરફ, ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જાહેરાતમાં તેમના 'ધ લંચ બ'ક્સ', 'ઇંગ્લિશ મીડિયમ' અને 'પાનસિંહ તોમર' જેવા વખાણાયેલા પાત્રો સામેલ છે. રફાનની જાહેરાત માટેની પંચલાઈન છે, "અમારા શ્રેષ્ઠ અભિનેતાઓને શ્રદ્ધાંજલિ."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.