ETV Bharat / sitara

H'Bday : જાણો ફિલ્મ ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીની જાણી-અજાણી વાતો - Chekhov of Indian cinema

સિનેમાની દુનિયા જુસ્સાથી ચાલે છે, અને સંજય આ સિનેમાની દુનિયાને જુસ્સાથી જ ચલાવવાના મૂડમાં છે. આ લોકો છે જે સિમેમાના માધ્યમના પ્રેમમાં પાગલ છે. પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મેળવનારા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળી ફિલ્મોની ભવ્યતા માટે જાણીતા છે, અને તેમની ફિલ્મના કેનવાસની સૌંદર્ય શાસ્ત્ર અલગ છે. તે પાગલ છે, જુસ્સાદાર છે, મહત્વાકાંક્ષી છે અને બધી વસ્તુઓ સિનેમા વિશે ક્રેઝી છે. તેમના જન્મદિવસ પર, ઈટીવી ભરત સિતારાએ તેમને ભારતીય સિનેમાના ચેકોવ બનાવવાની બાબતે વિશેષ આહેવાલ તૈયાર કર્યો છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે, જાણો ડાયરેક્ટરની જાણી-આજાણી વાતો
author img

By

Published : Feb 24, 2020, 4:12 PM IST

Updated : Feb 24, 2020, 10:34 PM IST

મુંબઈઃ સંજય લીલા ભણશાળી એક બહુમુખી પ્રતિભા છે. તેઓ એક ફિલ્મ નિર્માતારૂપે કાબીલ-એ-તારીફ છે. તેમની સિનેમેટિક રચનાઓ વૈવિધ્યસભર હોય છે. વિષય દ્વારા ભલે તેમની ફિલ્મ એક હોય, પરંતુ લાક્ષણિકતાઓમાં વિશિષ્ટતા રહેલી હોય છે. તેમની દરેક ફ્રેમમાં સુંદરતાની ભાવના રહેલી છે, અને વસ્તવિકતા કરતા ઘણી વધુ સ્પષ્ટ છે, ભણશાણી એક એવા ફિલ્મ નિર્માતા છે, જેઓ ભાગ્યે જ ફિલ્મો જોવા જાય છે, ગ્લેમરસ પાર્ટીઓમાં ભાગ્યે જ ભાગ લેતા હોય છે, કારણ કે, તે જે ફિલ્મો બનાવવા માગે છે, તેના વિચારમાં હંમેશા ખોવાયેલા રહે છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

સંજય લીલા ભણશાળી હાલ 50નો દાયકા વટાવી ચુક્યા છે, ભણશાળી એક કટ્ટર ફિલ્મ નિર્માતા છે, અને તેમની ફિલ્મોગ્રાફી હકીકતને પાછળ છોડી દે તેવી હોય છે. એક ઈન્ટરવ્યુમાં દેવદાસ હેલ્મેરે કબૂલાત કરી હતી કે, સંજય ભાગ્યે જ ફિલ્મો જોવા કે ગ્લેમરસ પાર્ટીઓમાં ભાગ લેવા જાય છે, કારણ કે તેઓ જે ફિલ્મો બનાવવા માગે છે, તેના વિચારમાં જ વ્યસ્ત રહે છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ફિલ્મ નિર્માતાએ તેમની 2018માં રજૂ થયેલી પદ્માવતની રજૂઆત પહેલા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દુર્ભાગ્યવશ, ભણસાલીને આ આઘાતમાંથી પસાર થવું પડ્યું હતું કે, સિનેમાના ઈતિહાસમાં કોઈ ફિલ્મ નિર્માતા કદાચ પસાર ન થયો હોય. જ્યારે વિશ્વની નજર આવે, તે પહેલાં ફ્રિન્જ જૂથોની ટીકા માટે નકામા બનેલા લોકોએ ફિલ્મને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને શું સમજાયું? સિનેમા પ્રત્યેનો પ્રેમએ ઈન્ટરવ્યૂમાં ભણસાળીનો જવાબ હતો. મુશ્કેલીઓ છતાં પદ્માવતને મળેલું સ્વાગત તેમને આશ્વાસન આપતું હતું. તેમના મતે તેઓ એક ડરી ગયેલા વ્યક્તિ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે તો હજૂ શંકાસ્પદ છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ભણસાલીની ફિલ્મો ઉમદા અને જીવનની આજુબાજુ કરતાં વિપરીત હોય છે, અને લોકમત મુજબ ભણસાણીની ફિલ્મની દરેક ફ્રેમ કોઈ સુંદર પેઇન્ટિંગથી ઓછી નથી હોતી. એક ફિલ્મ નિર્માતા માટે, ભગવાન વિગતોમાં અને દરેક ફ્રેમમાં સંસ્કાર છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ભણસાણીના દિગ્દર્શકનો હિસ્સો બનવું એ કોઈ પણ અભિનેતાનું સ્વપ્ન સાકાર હોય છે, જ્યારે તેમની ફિલ્મમાં લીડ રોલ માટેની તક તો સ્ક્રીન પર કરિયરમાં પુનર્જન્મની બરાબર છે. ભલે તે સાવરિયામાં નવોદિત સોનમ કપૂર હોય, હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસમાં ઐશ્વર્યા રાય હોય, કે ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં દીપિકા પાદુકોણ. જ્યારે સેલ્યુલોઈડ પર તેની લીડ હિરોઈનની સુંદરતાને પકડવાની વાત આવે છે, ત્યારે ભણસાણીને ચોક્કસપણે મીડાસ ટચ આપતા હોય છે. વાસ્તવિકતાથી દૂર ફિલ્મ બનાવવાનો આરોપના બચાવમાં સંજયે એક વખત કહ્યું હતું કે, દરેક ફિલ્મ નિર્માતા પોતાની સિનેમેટિક વાસ્તવિકતા બનાવે છે, જે વિવિધ કલા સ્વરૂપોનું જોડાણ છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ભણસાણીએ એક વાર કહ્યું હતું કે, જ્યારે હું શૂટિંગના ફ્લોર પર જાઉં છું, ત્યારે હુ સંમોહિત થાઈ જાવ છું. સિનેમા મારૂ મંદિર છે, મારૂ પૂજા સ્થાન છે. આ ગાંડપણના બીજ ચાર વર્ષની ઉંમરે વાવવામાં આવ્યા હતા, જ્યારે સંજય તેમના પિતા સાથે શૂટિંગના સ્થળે ગયા હતા. જ્યાં એક કેબરે શૂટ કરવામાં આવી રહ્યો હતો, સેટ પરની ઉર્જાથી દંગ રહી ગયા હતા. આ અનુભવ પછી ભણસાણીની "આ મારી દુનિયા છે" તેવી વૃત્તિ બની ગઈ હતી.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

બે દાયકાથી વધુની કારકીર્દિમાં ભણસાણીએ તુલનાત્મક રીતે ઓછી ફિલ્મો બનાવી છે. ઉત્તમ ડાયરેક્ટર ફિલ્મ નિર્માણ પહેલા પટકથા લખવામાં પૂરતો સમય લે છે. તેમની આગામાં ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સાથે બરાબર આવું જ બન્યું છે, પદ્માવત રિલીઝના બે વર્ષથી વધુ સમય પછી સ્ક્રીન પર ભણશાણીની ફિલ્મ જોવા મળશે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

તેઓ સિનેમા નથી કે ભણસાણીની બધી રચનાત્મક ઉર્જા વાપરે છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા સંજય પણ સંગીતની ઊંડી સમજ ધરાવે છે. ભણસાલી દિગ્દર્શન ઉપરાંત પદ્માવત, બાજીરાવ મસ્તાની જેવી મૂવીઓ માટે સંગીત પણ આપ્યું છે, અને તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ટ્રેક્સ બનાવશે. ભણસાણી તેની કારકિર્દીના સૌથી મોટામાં પડકારમાં તેમની મદદ બૈજુ બાવરાને કરશે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

સંજય પર લગાવવામાં આવેલા બીજો આક્ષેપ એ છે કે, તેઓ સ્વયંસ્ફુરિતતા માટે જગ્યાને મંજૂરી ન આપતા મિનિટની વિગતમાં તેના ફ્રેમ્સની ગણતરી કરે છે. પરંતુ, દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ, હાલના પરણિત દંપતી, જેમની પ્રેમ કથા ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના સેટ પર ઉતરી હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ બનાવતી વખતે તેઓને દિવાલની સામે ઘણી વખત દબાણ કરવામાં આવ્યું હતું.

તેમની સિનેમેટિક રચનાઓ વિષયથી વૈવિધ્યસભર હોય છે, પરંતુ વિશિષ્ટ લાક્ષણિકતાઓ દ્વારા એકીકૃત થાય છે. સુંદરતાની ભાવના અને જીવન પ્રક્ષેપણ કરતા મોટી હોય છે. ભણસાણીના સિનેમાને વ્યાખ્યા આપતા તત્વો તેમના રચનાત્મક વર્ષોથી તેમની ગેરહાજરીનું પરિણામ છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

56 વર્ષીય ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, એક બાળક તરીકે, તેમના જીવનમાં સૌંદર્યના અભાવમાં સુંદરતા શોધવામાં તેમના મગજમાં વધુ પડતો કબ્જો હતો. ભણસાલી માટે, ફિલ્મ બનાવવી એટલે સેટ પર કેમેરા વડે સતત લખતા રહેવું. પોતાની આગવી શૈલીમાં જવાબ આપતા ફિલ્મ નિર્માતાને લાગે છે કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગ એવા સિનેમાનું નિર્માણ કરતું નથી. જે કમલ અમરોહી, કે આસિફ, રાજ કપૂર, વી શાંતારામ અને બીજા ઘણી દંતકથાઓ દ્વારા બનાવવામાં આવેલ મેક-બાય વર્લ્ડની સ્પર્ધા ઊંભી કરી શકાય છે. સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈના રોલમાં છે.

મુંબઈઃ સંજય લીલા ભણશાળી એક બહુમુખી પ્રતિભા છે. તેઓ એક ફિલ્મ નિર્માતારૂપે કાબીલ-એ-તારીફ છે. તેમની સિનેમેટિક રચનાઓ વૈવિધ્યસભર હોય છે. વિષય દ્વારા ભલે તેમની ફિલ્મ એક હોય, પરંતુ લાક્ષણિકતાઓમાં વિશિષ્ટતા રહેલી હોય છે. તેમની દરેક ફ્રેમમાં સુંદરતાની ભાવના રહેલી છે, અને વસ્તવિકતા કરતા ઘણી વધુ સ્પષ્ટ છે, ભણશાણી એક એવા ફિલ્મ નિર્માતા છે, જેઓ ભાગ્યે જ ફિલ્મો જોવા જાય છે, ગ્લેમરસ પાર્ટીઓમાં ભાગ્યે જ ભાગ લેતા હોય છે, કારણ કે, તે જે ફિલ્મો બનાવવા માગે છે, તેના વિચારમાં હંમેશા ખોવાયેલા રહે છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

સંજય લીલા ભણશાળી હાલ 50નો દાયકા વટાવી ચુક્યા છે, ભણશાળી એક કટ્ટર ફિલ્મ નિર્માતા છે, અને તેમની ફિલ્મોગ્રાફી હકીકતને પાછળ છોડી દે તેવી હોય છે. એક ઈન્ટરવ્યુમાં દેવદાસ હેલ્મેરે કબૂલાત કરી હતી કે, સંજય ભાગ્યે જ ફિલ્મો જોવા કે ગ્લેમરસ પાર્ટીઓમાં ભાગ લેવા જાય છે, કારણ કે તેઓ જે ફિલ્મો બનાવવા માગે છે, તેના વિચારમાં જ વ્યસ્ત રહે છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ફિલ્મ નિર્માતાએ તેમની 2018માં રજૂ થયેલી પદ્માવતની રજૂઆત પહેલા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દુર્ભાગ્યવશ, ભણસાલીને આ આઘાતમાંથી પસાર થવું પડ્યું હતું કે, સિનેમાના ઈતિહાસમાં કોઈ ફિલ્મ નિર્માતા કદાચ પસાર ન થયો હોય. જ્યારે વિશ્વની નજર આવે, તે પહેલાં ફ્રિન્જ જૂથોની ટીકા માટે નકામા બનેલા લોકોએ ફિલ્મને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને શું સમજાયું? સિનેમા પ્રત્યેનો પ્રેમએ ઈન્ટરવ્યૂમાં ભણસાળીનો જવાબ હતો. મુશ્કેલીઓ છતાં પદ્માવતને મળેલું સ્વાગત તેમને આશ્વાસન આપતું હતું. તેમના મતે તેઓ એક ડરી ગયેલા વ્યક્તિ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે તો હજૂ શંકાસ્પદ છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ભણસાલીની ફિલ્મો ઉમદા અને જીવનની આજુબાજુ કરતાં વિપરીત હોય છે, અને લોકમત મુજબ ભણસાણીની ફિલ્મની દરેક ફ્રેમ કોઈ સુંદર પેઇન્ટિંગથી ઓછી નથી હોતી. એક ફિલ્મ નિર્માતા માટે, ભગવાન વિગતોમાં અને દરેક ફ્રેમમાં સંસ્કાર છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ભણસાણીના દિગ્દર્શકનો હિસ્સો બનવું એ કોઈ પણ અભિનેતાનું સ્વપ્ન સાકાર હોય છે, જ્યારે તેમની ફિલ્મમાં લીડ રોલ માટેની તક તો સ્ક્રીન પર કરિયરમાં પુનર્જન્મની બરાબર છે. ભલે તે સાવરિયામાં નવોદિત સોનમ કપૂર હોય, હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસમાં ઐશ્વર્યા રાય હોય, કે ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં દીપિકા પાદુકોણ. જ્યારે સેલ્યુલોઈડ પર તેની લીડ હિરોઈનની સુંદરતાને પકડવાની વાત આવે છે, ત્યારે ભણસાણીને ચોક્કસપણે મીડાસ ટચ આપતા હોય છે. વાસ્તવિકતાથી દૂર ફિલ્મ બનાવવાનો આરોપના બચાવમાં સંજયે એક વખત કહ્યું હતું કે, દરેક ફિલ્મ નિર્માતા પોતાની સિનેમેટિક વાસ્તવિકતા બનાવે છે, જે વિવિધ કલા સ્વરૂપોનું જોડાણ છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

ભણસાણીએ એક વાર કહ્યું હતું કે, જ્યારે હું શૂટિંગના ફ્લોર પર જાઉં છું, ત્યારે હુ સંમોહિત થાઈ જાવ છું. સિનેમા મારૂ મંદિર છે, મારૂ પૂજા સ્થાન છે. આ ગાંડપણના બીજ ચાર વર્ષની ઉંમરે વાવવામાં આવ્યા હતા, જ્યારે સંજય તેમના પિતા સાથે શૂટિંગના સ્થળે ગયા હતા. જ્યાં એક કેબરે શૂટ કરવામાં આવી રહ્યો હતો, સેટ પરની ઉર્જાથી દંગ રહી ગયા હતા. આ અનુભવ પછી ભણસાણીની "આ મારી દુનિયા છે" તેવી વૃત્તિ બની ગઈ હતી.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

બે દાયકાથી વધુની કારકીર્દિમાં ભણસાણીએ તુલનાત્મક રીતે ઓછી ફિલ્મો બનાવી છે. ઉત્તમ ડાયરેક્ટર ફિલ્મ નિર્માણ પહેલા પટકથા લખવામાં પૂરતો સમય લે છે. તેમની આગામાં ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સાથે બરાબર આવું જ બન્યું છે, પદ્માવત રિલીઝના બે વર્ષથી વધુ સમય પછી સ્ક્રીન પર ભણશાણીની ફિલ્મ જોવા મળશે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

તેઓ સિનેમા નથી કે ભણસાણીની બધી રચનાત્મક ઉર્જા વાપરે છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા સંજય પણ સંગીતની ઊંડી સમજ ધરાવે છે. ભણસાલી દિગ્દર્શન ઉપરાંત પદ્માવત, બાજીરાવ મસ્તાની જેવી મૂવીઓ માટે સંગીત પણ આપ્યું છે, અને તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ટ્રેક્સ બનાવશે. ભણસાણી તેની કારકિર્દીના સૌથી મોટામાં પડકારમાં તેમની મદદ બૈજુ બાવરાને કરશે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

સંજય પર લગાવવામાં આવેલા બીજો આક્ષેપ એ છે કે, તેઓ સ્વયંસ્ફુરિતતા માટે જગ્યાને મંજૂરી ન આપતા મિનિટની વિગતમાં તેના ફ્રેમ્સની ગણતરી કરે છે. પરંતુ, દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ, હાલના પરણિત દંપતી, જેમની પ્રેમ કથા ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના સેટ પર ઉતરી હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ બનાવતી વખતે તેઓને દિવાલની સામે ઘણી વખત દબાણ કરવામાં આવ્યું હતું.

તેમની સિનેમેટિક રચનાઓ વિષયથી વૈવિધ્યસભર હોય છે, પરંતુ વિશિષ્ટ લાક્ષણિકતાઓ દ્વારા એકીકૃત થાય છે. સુંદરતાની ભાવના અને જીવન પ્રક્ષેપણ કરતા મોટી હોય છે. ભણસાણીના સિનેમાને વ્યાખ્યા આપતા તત્વો તેમના રચનાત્મક વર્ષોથી તેમની ગેરહાજરીનું પરિણામ છે.

Happy b'day Sanjay Leela Bhansali, the Chekov of Indian cinema
આજે સંજય લીલા ભણસાલીનો બર્થ ડે

56 વર્ષીય ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, એક બાળક તરીકે, તેમના જીવનમાં સૌંદર્યના અભાવમાં સુંદરતા શોધવામાં તેમના મગજમાં વધુ પડતો કબ્જો હતો. ભણસાલી માટે, ફિલ્મ બનાવવી એટલે સેટ પર કેમેરા વડે સતત લખતા રહેવું. પોતાની આગવી શૈલીમાં જવાબ આપતા ફિલ્મ નિર્માતાને લાગે છે કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગ એવા સિનેમાનું નિર્માણ કરતું નથી. જે કમલ અમરોહી, કે આસિફ, રાજ કપૂર, વી શાંતારામ અને બીજા ઘણી દંતકથાઓ દ્વારા બનાવવામાં આવેલ મેક-બાય વર્લ્ડની સ્પર્ધા ઊંભી કરી શકાય છે. સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈના રોલમાં છે.

Last Updated : Feb 24, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.