ETV Bharat / international

પોપ ફ્રાંસિસે ગરીબ બાળકોને જમવા નોતર્યા, વૈશ્વિક ગરીબી જોઈ વિહવળ થયાં - પોપ ફ્રાંસિસે ગરીબીની નિંદા

વેટિકન સિટી: પોપ ફ્રાંસિસે ગરીબીની નિંદા કરતા વેટિકનમાં રવિવારના રોજ લગભગ 1500 ગરીબ લોકોને જમાવા માટે આમંત્રણ આપ્યું હતું.

file photo
author img

By

Published : Nov 18, 2019, 8:29 AM IST

પોપ ફ્રાંસિસે દાવતને ધ્યાનમાં રાખીને સેન્ટ પીટર્સ સ્ક્વાયરમાં લોકોને કહ્યું કે,મારી દુઆ તે લોકો સાથે છે, જે લોકોએ જરૂરીયાતમંદ લોકોને આશા આપીને એક થવા પ્રોત્સાહીત કર્યા છે.

વેટિકનમાં ગરીબ લોકો માટે નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ આપતા મેડિકલ કર્મિઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, હાલમાં જ મેં ગરીબીના આંકડાઓ જોયા છે.જે હેરાન કરી દે તેવા છે.

પોપ ફ્રાંસિસે દાવતને ધ્યાનમાં રાખીને સેન્ટ પીટર્સ સ્ક્વાયરમાં લોકોને કહ્યું કે,મારી દુઆ તે લોકો સાથે છે, જે લોકોએ જરૂરીયાતમંદ લોકોને આશા આપીને એક થવા પ્રોત્સાહીત કર્યા છે.

વેટિકનમાં ગરીબ લોકો માટે નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ આપતા મેડિકલ કર્મિઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, હાલમાં જ મેં ગરીબીના આંકડાઓ જોયા છે.જે હેરાન કરી દે તેવા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.