ETV Bharat / city

ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે ETV ભારતના દર્શકો માટે કસુંબીનો રંગ...

author img

By

Published : Aug 28, 2021, 6:50 AM IST

Updated : Aug 28, 2021, 8:28 AM IST

રાજકોટ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ છે. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યમાં ઘણી અદભુત રચનાઓ કરી છે. જે આજે પણ એટલી જ પ્રચલિત છે. જેને લઈને રાજ્યના ખૂબ જાણીતા લોકગાયક અને વરિષ્ઠ પત્રકાર એવા નિલેશ પંડ્યાના સ્વરમાં ઝવેરચંદ મેઘાણીની કસુંબીનો રંગ રચનાની એક ઝલક જોઈએ આપણે....

Zaverchand Meghani
Zaverchand Meghani

જૂઓ વીડિયો...

ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે ETV ભારતના દર્શકો માટે કસુંબીનો રંગ

જૂઓ વીડિયો...

ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે ETV ભારતના દર્શકો માટે કસુંબીનો રંગ
Last Updated : Aug 28, 2021, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.