ETV Bharat / city

CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

author img

By

Published : Apr 20, 2020, 3:43 PM IST

ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મપખ્યપ્રધાન વિજય રૂપાણી ધારાસભ્યો અને સાંસદો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. આજે સીએમ વિજય રૂપાણીએ રાજકોટ અને ભાવનગર જિલ્લાના ધારાસભ્યો-સાંસદો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી
CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

ગાંધીનગર :સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના થી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડ બેક મેળવ્યાં હતાં અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રૂપાણીએ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યાં છે ત્યારે ત્યાં પણ સોસીયલ ડિસ્ટન્સ નોર્મસ જળવાય એટલું જ નહીં કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમમાં જ રહેવાજમવા વગેરેની વ્યવસ્થા રહે તેવી જે સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે તેનું પાલન થાય તે જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી.

CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી
CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી
ખાસ કરીને વેરાવળ શાપર, હડમતાલા, પડાળા અને અલંગના ઉદ્યોગો શરૂ થઈ રહ્યાં છે તેમાં આ કાળજી લેવાય તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો.ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને એમએલએ જીતુ વાઘાણી, રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે ,સાંસદ મોહન કુંડારિયા,ભારતીબહેન શિયાળ રમેશ ભાઈ ધડુક અને ધારાસભ્યો ગોવિંદ ભાઈ પટેલ અરવિંદ ભાઈ રૈયાણી લાખાભાઇ વગેરે પોત પોતાના ક્ષેત્રો માંથી આ વીડિયો કોન્ફરન્સ માં જોડાયા હતા અને મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોની કોરોના પ્રભાવિત સ્થિતિ તેમજ રાજ્ય સરકારા પગલાઓથી અવગત કર્યા હતાં.
CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

આ લોક પ્રતિનિધિઓ એ રાજ્ય સરકાર ના આરોગ્ય અને પોલીસ સહિતના વિભાગોની કામગીરીની તેમજ રાજ્ય સરકારે ગરીબો મઘ્યમ વર્ગીય પરિવારો માટે કરેલા મફત અનાજ વિતરણ આયોજન વગેરેની પ્રસંશા પણ કરી હતી.

ગાંધીનગર :સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના થી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડ બેક મેળવ્યાં હતાં અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રૂપાણીએ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યાં છે ત્યારે ત્યાં પણ સોસીયલ ડિસ્ટન્સ નોર્મસ જળવાય એટલું જ નહીં કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમમાં જ રહેવાજમવા વગેરેની વ્યવસ્થા રહે તેવી જે સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે તેનું પાલન થાય તે જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી.

CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી
CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી
ખાસ કરીને વેરાવળ શાપર, હડમતાલા, પડાળા અને અલંગના ઉદ્યોગો શરૂ થઈ રહ્યાં છે તેમાં આ કાળજી લેવાય તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો.ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને એમએલએ જીતુ વાઘાણી, રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે ,સાંસદ મોહન કુંડારિયા,ભારતીબહેન શિયાળ રમેશ ભાઈ ધડુક અને ધારાસભ્યો ગોવિંદ ભાઈ પટેલ અરવિંદ ભાઈ રૈયાણી લાખાભાઇ વગેરે પોત પોતાના ક્ષેત્રો માંથી આ વીડિયો કોન્ફરન્સ માં જોડાયા હતા અને મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોની કોરોના પ્રભાવિત સ્થિતિ તેમજ રાજ્ય સરકારા પગલાઓથી અવગત કર્યા હતાં.
CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

આ લોક પ્રતિનિધિઓ એ રાજ્ય સરકાર ના આરોગ્ય અને પોલીસ સહિતના વિભાગોની કામગીરીની તેમજ રાજ્ય સરકારે ગરીબો મઘ્યમ વર્ગીય પરિવારો માટે કરેલા મફત અનાજ વિતરણ આયોજન વગેરેની પ્રસંશા પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.