ETV Bharat / city

CM Bhupendra Patel in Dediyapada : નર્મદાના આદિવાસીઓ માટે સરકારે ખોલ્યો પટારો, ગુરુવારે યોજાશે આ બધાં કાર્યક્રમ

author img

By

Published : May 25, 2022, 4:35 PM IST

Updated : May 25, 2022, 5:40 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે આદિજાતિ વિસ્તાર ડેડીયાપાડાની (CM Bhupendra Patel in Dediyapada) મુલાકાતે જશે. તેઓ કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડના લાભ વિતરણ- વનબંધુઓને માલિકી લાભ વિતરણ (Tribal program of BJP government ) તથા વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોના (Skill development centers in Dadiapada ) લોકાર્પણ કરવાના છે. વધુ જાણો અહેવાલમાં.

CM Bhupendra Patel in Dediyapada : નર્મદાના આદિવાસીઓ માટે સરકારે ખોલ્યો પટારો, ગુરુવારે યોજાયાં આ બધાં કાર્યક્રમ
CM Bhupendra Patel in Dediyapada : નર્મદાના આદિવાસીઓ માટે સરકારે ખોલ્યો પટારો, ગુરુવારે યોજાયાં આ બધાં કાર્યક્રમ

ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે 26 તારીખે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં (CM Bhupendra Patel in Dediyapada) વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રના (Skill development centers in Dadiapada) લોકાર્પણ કરશે. ડેડીયાપાડામાં ગુરુવારે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં વનપ્રધાન કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ પણ (Gujarat Government opens pallets for tribals of Narmada district) સહભાગી થવાના છે. આદિજાતિ સમૂહોના સર્વાંગી ઉત્કર્ષની ભાવનાથી આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના વન વિભાગ(Forest Department of Gujarat State) દ્વારા યોજાઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને છોટાઉદેપુરમાં લોકાર્પણ-ખાતમુર્હત કરી વિરોધના પક્ષના નેતાના દુ:ખમાં લીધો ભાગ

કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જતાનો હેતુ- રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે. જે હેઠળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડા (CM Bhupendra Patel in Dediyapada) , નેત્રંગ, વધઇ અને કેવડીમાં કુલ રૂ. 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે.

વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડાના (CM Bhupendra Patel in Dediyapada) આ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય (Satpuda Van Bhojnalay) પણ ખુલ્લા મુકવાના છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો

કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડ રૂપિયાના લાભ - મુખ્યપ્રધાન વન વિસ્તારોમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડ રૂપિયાના લાભ-સહાય, ઇકો ડેવલપમેન્ટ અને ઇકો ટુરિઝમના લાભ, વનબંધુઓને માલિકી લાભોનું વિતરણ કરવા સાથે વનબંધુ વિસ્તારોમાં વાંસ આધારિત પ્રવૃત્તિઓ કરતા વનવાસીઓને પુરસ્કાર એનાયત કરશે.

બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Dediyapada) પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વન વિકાસની સારી કામગીરી કરતી મંડળીઓને પણ પ્રશસ્તિપત્ર અર્પણ કરશે તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકા ‘‘બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’’નું (Bamboo Resources of Gujarat) વિમોચન કરવાના છે.

ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે 26 તારીખે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં (CM Bhupendra Patel in Dediyapada) વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રના (Skill development centers in Dadiapada) લોકાર્પણ કરશે. ડેડીયાપાડામાં ગુરુવારે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં વનપ્રધાન કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ પણ (Gujarat Government opens pallets for tribals of Narmada district) સહભાગી થવાના છે. આદિજાતિ સમૂહોના સર્વાંગી ઉત્કર્ષની ભાવનાથી આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના વન વિભાગ(Forest Department of Gujarat State) દ્વારા યોજાઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને છોટાઉદેપુરમાં લોકાર્પણ-ખાતમુર્હત કરી વિરોધના પક્ષના નેતાના દુ:ખમાં લીધો ભાગ

કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જતાનો હેતુ- રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે. જે હેઠળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડા (CM Bhupendra Patel in Dediyapada) , નેત્રંગ, વધઇ અને કેવડીમાં કુલ રૂ. 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે.

વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડાના (CM Bhupendra Patel in Dediyapada) આ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય (Satpuda Van Bhojnalay) પણ ખુલ્લા મુકવાના છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો

કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડ રૂપિયાના લાભ - મુખ્યપ્રધાન વન વિસ્તારોમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડ રૂપિયાના લાભ-સહાય, ઇકો ડેવલપમેન્ટ અને ઇકો ટુરિઝમના લાભ, વનબંધુઓને માલિકી લાભોનું વિતરણ કરવા સાથે વનબંધુ વિસ્તારોમાં વાંસ આધારિત પ્રવૃત્તિઓ કરતા વનવાસીઓને પુરસ્કાર એનાયત કરશે.

બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Dediyapada) પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વન વિકાસની સારી કામગીરી કરતી મંડળીઓને પણ પ્રશસ્તિપત્ર અર્પણ કરશે તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકા ‘‘બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’’નું (Bamboo Resources of Gujarat) વિમોચન કરવાના છે.

Last Updated : May 25, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.