અમદાવાદ: નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, હ્રદયરોગ માટે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓનો ધસારો આવતો હોય છે,જેથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગ નિર્માણનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
યુ.એન. મહેતામાં રૂપિયા 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન - યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદની યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્રદયરોગ માટે નિર્માણાધીન નવી બિલ્ડીંગની શુક્રવારે મુલાકાત લીધી હતી. જેમાં થઈ રહેલી અંતિમ તબ્બકાની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

બાળ હ્યદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન
અમદાવાદ: નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, હ્રદયરોગ માટે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓનો ધસારો આવતો હોય છે,જેથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગ નિર્માણનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
યુએન મહેતામાં રૂપિયા 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન
યુએન મહેતામાં રૂપિયા 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે ઉદ્ધાટન