અમદાવાદઃ આરોગ્ય પ્રધાન અને રાજ્યના નાયબપ્રધાન નીતિન પટેલે આરોગ્ય સચિવ જયંતિ રવિ તથા યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેકટર સાથે યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગની મુલાકાત લીધી હતી જેમાં કોરોના માટે જે નવા વોર્ડ ફળવવાના છે તેની પણ મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાશે - UN Mehta Hospital
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર માટે તમામ સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ પણ ફાળવવામાં આવી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પમાં આવેલી યુ.એન.મહેતાની નવી બિલ્ડીંગ પણ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવશે.

Deputy Minister Nitin Patel
અમદાવાદઃ આરોગ્ય પ્રધાન અને રાજ્યના નાયબપ્રધાન નીતિન પટેલે આરોગ્ય સચિવ જયંતિ રવિ તથા યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેકટર સાથે યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગની મુલાકાત લીધી હતી જેમાં કોરોના માટે જે નવા વોર્ડ ફળવવાના છે તેની પણ મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
યુ.એન.મહેતા હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાશે
યુ.એન.મહેતા હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાશે