ETV Bharat / business

બજેટ 2019: જાણો સીતારમણની પોટલીમાંથી ગામડાઓને શું મળ્યું?

author img

By

Published : Jul 5, 2019, 3:16 PM IST

નવી દિલ્હીઃ બજેટ ભાષણ દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગામડાઓ અને ગામડાઓના વિકાસ પર ખૂબ જ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, ભારતની આત્મા ગામડાઓમાં છે. આપણા બધા જ પ્રયાસોના મુળમાં અંત્યોદયનો ભાવ રહેલો છે.

ડિઝાઇન ફોટો
  • નાણાપ્રધાને સંબોધન દરમિયાન દાવો કર્યો હતો કે, અમે ગામ-ગરીબ-ખેડૂતોને અમારી યોજનાઓમાં કેન્દ્રમાં રાખ્યા છે. જે ઇચ્છુક નથી તેમને છોડીને અન્ય ગ્રામિણ ક્ષેત્રના દરેક પરિવારને વીજળી મળશે. ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે અમુક મુદ્દાઓ મહત્વના છે જે આ મજુબ છેઃ
  • એસ્પાયર યોજના હેઠળ 80 આજીવિકા કારોબાર ઇન્ક્યુબેટર અને 20 ટેકનોલોજી ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેથી કૃષિ- ગ્રામિણ ક્ષેત્રમાં 75 હજાર નવા કારોબારી બનશે.
  • 2022 સુધી અમે બધા જ માટે આવાસનો લક્ષ્ય રાખ્યો છે
  • 2019-20 થી 2022 સુધી 1.95 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે
  • ટૉયલેટ, વીજળી અને રસોઇ ગેસ કનેક્શન આપવામાં આવશે
  • પ્રતિ મકાન નિર્માણનું લક્ષ્ય 314ની જગ્યાએ 113 દિવસ કરવામાં આવશે
  • 97% લોકોને દર મહિને રસ્તાઓ મળશે
  • આવતાં 5 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક હેઠળ 1.25 લાખ KM રસ્તાનું નિર્માણ થશે
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 80250 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે
  • 2022 સુધી દરેક ઘરમાં વીજળી અને ઘરેલુ ગેસ પહોંચાડવામાં આવશે
  • નાણાપ્રધાને કહ્યું કે, ઝીરો બજેટ ખેતી પર ભાર મુકવામાં આવ્યો છે
  • 35 કરોડ LED બલ્બ ઉજાલા યોજના હેઠળ વહેંચવામાં આવશે. જેનાથી લગભગ 18 હજાર 341 કરોડ રુપિયાની બચત થશે
  • 26 લાખ ઘરોનું નિર્માણ થઇ ચૂક્યું છે
  • 24 લાખ લોકોને ઘર વિતરણ કરવામાં આવ્યા છે
  • અમારો લક્ષ્ય 2022 સુધીમાં દરેકને ઘર આપવાનો છે
  • 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવશે
  • 5.6 લાખ ગામોમાં આજે દેશમાં ખુલ્લા શૌચાલયથી મુક્ત થયો છે
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે
  • 2 કરોડ લોકો ડિજિટલ રૂપથી સાક્ષાર બન્યા છે
  • ગ્રામિણ- શહેરી અંતરને કાપવા માટે ડિજિટલ ક્ષેત્રને વધારો કરવામાં આવ્યો છે

  • નાણાપ્રધાને સંબોધન દરમિયાન દાવો કર્યો હતો કે, અમે ગામ-ગરીબ-ખેડૂતોને અમારી યોજનાઓમાં કેન્દ્રમાં રાખ્યા છે. જે ઇચ્છુક નથી તેમને છોડીને અન્ય ગ્રામિણ ક્ષેત્રના દરેક પરિવારને વીજળી મળશે. ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે અમુક મુદ્દાઓ મહત્વના છે જે આ મજુબ છેઃ
  • એસ્પાયર યોજના હેઠળ 80 આજીવિકા કારોબાર ઇન્ક્યુબેટર અને 20 ટેકનોલોજી ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેથી કૃષિ- ગ્રામિણ ક્ષેત્રમાં 75 હજાર નવા કારોબારી બનશે.
  • 2022 સુધી અમે બધા જ માટે આવાસનો લક્ષ્ય રાખ્યો છે
  • 2019-20 થી 2022 સુધી 1.95 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે
  • ટૉયલેટ, વીજળી અને રસોઇ ગેસ કનેક્શન આપવામાં આવશે
  • પ્રતિ મકાન નિર્માણનું લક્ષ્ય 314ની જગ્યાએ 113 દિવસ કરવામાં આવશે
  • 97% લોકોને દર મહિને રસ્તાઓ મળશે
  • આવતાં 5 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક હેઠળ 1.25 લાખ KM રસ્તાનું નિર્માણ થશે
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 80250 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે
  • 2022 સુધી દરેક ઘરમાં વીજળી અને ઘરેલુ ગેસ પહોંચાડવામાં આવશે
  • નાણાપ્રધાને કહ્યું કે, ઝીરો બજેટ ખેતી પર ભાર મુકવામાં આવ્યો છે
  • 35 કરોડ LED બલ્બ ઉજાલા યોજના હેઠળ વહેંચવામાં આવશે. જેનાથી લગભગ 18 હજાર 341 કરોડ રુપિયાની બચત થશે
  • 26 લાખ ઘરોનું નિર્માણ થઇ ચૂક્યું છે
  • 24 લાખ લોકોને ઘર વિતરણ કરવામાં આવ્યા છે
  • અમારો લક્ષ્ય 2022 સુધીમાં દરેકને ઘર આપવાનો છે
  • 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવશે
  • 5.6 લાખ ગામોમાં આજે દેશમાં ખુલ્લા શૌચાલયથી મુક્ત થયો છે
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે
  • 2 કરોડ લોકો ડિજિટલ રૂપથી સાક્ષાર બન્યા છે
  • ગ્રામિણ- શહેરી અંતરને કાપવા માટે ડિજિટલ ક્ષેત્રને વધારો કરવામાં આવ્યો છે
Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/rural-development-in-union-budget-2019-2019-2019-2019/na20190705131610117





बजट 2019: जानें वित्त मंत्री की पोटली से गांव के विकास के लिए क्या मिला



नई दिल्ली: बजट भाषण के दौरान वित्त मंत्री निर्मला सीतारमण ने गांव और गांवों के विकास के लिए बेहद जोर दिया. उन्होंने कहा कि गांधी जी ने कहा था कि भारत की आत्मा गांवों में रहती है. हमारे सभी प्रयासों के मूल में अंत्योदय का भाव है.



वित्त मंत्री ने संबोधन के दौरान दावा किया कि हमने गांव-गरीब-किसान को हमारी योजनाओं के केंद्र में रखा है. जो इच्छुक नहीं हैं, उन्हें छोड़कर ग्रामीण क्षेत्र के हर एक परिवार को बिजली मिलेगी. उन्होंने ग्रामीण क्षेत्र के विकास के लिए कई बिंदुओं को चिन्हित किया.





एस्पायर योजना के तहत 80 आजीविका कारोबार इन्क्यूबेटर और 2० टेक्नोलॉजी इन्क्यूबेटर स्थापित किये जाएगें जिनसे कृषि- ग्रामीण क्षेत्र में 75 हजार नये कारोबारी बनेंगे.

2022 तक हमने सभी के लिए आवास का लक्ष्य रखा है.



2019-20 से 2022 तक 1.95 करोड़ मकानों का निर्माण किया जाएगा.



टॉयलेट, बिजली और रसोई गैस कनेक्शन दिए जाएंगे.



प्रति मकान निर्माण का लक्ष्य 314 की जगह 114 दिन किया गया है.



97% लोगों को हर मौसम में सड़क मिलेगी.



अगले 5 साल में प्रधानमंत्री ग्राम सड़क योजना के तहत 1.25 लाख किमी सड़कों निर्माण होगा.



प्रधानमंत्री ग्राम सड़क योजना के लिए 80250 करोड़ रुपए खर्च किए जाएंगे.



प्रधानमंत्री ग्राम सड़क योजना के लिए 80250 करोड़ रुपए खर्च किए जाएंगे.



वित्त मंत्री ने कहा- जीरो बजट खेती पर जोर दिया जाएगा.



35 करोड़ एलईडी बल्ब उजाला योजना के तहत बांटे गए. इससे करीब 18 हजार 341 करोड़ रु. की बचत हुई.



26 लाख घरों का निर्माण पूरा हो चुका है.



24 लाख लोगों को घर दिया जा चुका है.



हमारा लक्ष्य 2022 तक हर किसी को घर देने का है.



2014 के बाद 9.6 करोड़ शौचालय का निर्माण किया गया.



5.6 लाख गांव आज देश में खुले से शौच से मुक्त हो गए हैं.



स्वच्छ भारत मिशन के विस्तार के लिए सरकार प्रतिबद्ध है.



2 करोड़ लोगों को डिजिटल रूप से साक्षर बनाया गया.



ग्रामीण-शहरी अंतर को पाटने के लिए डिजिटल क्षेत्र को बढ़ावा दिया गया.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.