ETV Bharat / bharat

ચમોલી દુર્ઘટના: જીવ બચાવવા માટેની જંગનો આજે 11મો દિવસ, અત્યાર સુધી 58 મૃતદેહો મળ્યા

author img

By

Published : Feb 17, 2021, 9:10 AM IST

જોશીમઠ કુદરતી આફતને અગ્યાર દિવસ થયા છે પરંતુ બચાવ કામગીરી ચાલુ છે. રાહત બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા છે.

ચમોલી દુર્ઘટના
ચમોલી દુર્ઘટના
  • ચમોલી દુર્ઘટનામાં 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
  • દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા
  • 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા છે.

સૈન્ય સહિ‌ત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ

જોશીમઠથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તપોવન ટનલની અંદર પાણી લિકેજ થતાં બચાવ કામગીરી બંધ કરવી પડી છે. હાલમાં એજન્સીઓ પમ્પિંગ મશીન દ્વારા ટનલમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત છે. SDRFના જણાવ્યા અનુસાર, ટનલમાંથી પાણી કાઢ્યા બાદ ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 58 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

  • ચમોલી દુર્ઘટનામાં 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
  • દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા
  • 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા છે.

સૈન્ય સહિ‌ત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ

જોશીમઠથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તપોવન ટનલની અંદર પાણી લિકેજ થતાં બચાવ કામગીરી બંધ કરવી પડી છે. હાલમાં એજન્સીઓ પમ્પિંગ મશીન દ્વારા ટનલમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત છે. SDRFના જણાવ્યા અનુસાર, ટનલમાંથી પાણી કાઢ્યા બાદ ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 58 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.