ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પારસી સમુુદાયને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ

author img

By

Published : Aug 16, 2021, 2:31 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પારસી સમુદાયને નવા વર્ષની શુભેચ્છા પાઠવી ટ્વિટ કરી જણવ્યું કે, પારસી સમુદાયએ દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પારસી સમુુદાયને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પારસી સમુુદાયને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ
  • પારસીની નવું વર્ષ પારસી સમુદાય માટે ભારે આસ્થાનો વિષય
  • દેશમાં આજે પારસીના નવા વર્ષની ઉજવણી
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પારસી સમુદાયના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: દેશમાં આજે પારસીના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ દિવસે પારસી સમુદાયો અગ્નિને ચંદન સમર્પિત કરે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. હકીકતમાં પારસીની નવું વર્ષ પારસી સમુદાય માટે ભારે આસ્થાનો વિષય છે. પારસી સમાજના લોકો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. આ સાથે જ આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પારસી સમુદાયના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

  • पारसी नववर्ष के अवसर पर देशवासियों को हार्दिक बधाई!

    नवरोज़ स्नेह, करुणा और भाईचारे का प्रतीक है। इस अवसर पर राष्ट्रीय जीवन में पारसी समुदाय के योगदान का अभिनंदन करता हूं। नववर्ष आपके जीवन में सुख, स्वास्थ्य, समृद्ध लाए, आप और आपके परिजन सुरक्षित रहें। #NavrozMubarak

    — Vice President of India (@VPSecretariat) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: નવા વર્ષ નિમિત્તે વીરપુર જલારામ મંદિરમાં 8 હજાર ભક્તોએ દર્શન કર્યા

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પાઠવી શુભેચ્છા

આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ આ પ્રસંગે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. જણવ્યું કે, મહાન પરંપરાગત તહેવારો સાથે ઉજવવામાં આવેલો નવરોઝ, બધા માટે બંધુત્વ, કરુણા અને આદરની ભાવનાનું પ્રતીક છે. આવનારું વર્ષ આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે.

  • Navroz Mubarak! People of Parsi community have made immense contribution to several aspects of India's growth & development. May the Parsi New Year bring unity, prosperity & happiness in everyone’s life and further strengthen the spirit of harmony & fraternity among our citizens.

    — President of India (@rashtrapatibhvn) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: જૂનાગઢ : નવા વર્ષ નિમિત્તે સાઈનાથ મંદિરમાં વિશેષ આરતીનું આયોજન

નવરોઝ મુબારક! પારસી સમાજનું નવું વર્ષ

  • Parsi New Year greetings. Praying for a year filled with happiness, prosperity and good health. India cherishes the outstanding contributions of the Parsi community across different sectors.

    Navroz Mubarak!

    — Narendra Modi (@narendramodi) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પારસી નવા વર્ષની શુભકામનાઓ સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલા વર્ષ માટે પ્રાર્થના, ભારત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના ઉત્કૃષ્ટ યોગદાનનું સન્માન કરે છે. નવરોઝ મુબારક! પારસી સમાજનું નવું વર્ષ ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. પારસી નવા વર્ષને 'નવરોજ' કહેવામાં આવે છે.

  • પારસીની નવું વર્ષ પારસી સમુદાય માટે ભારે આસ્થાનો વિષય
  • દેશમાં આજે પારસીના નવા વર્ષની ઉજવણી
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પારસી સમુદાયના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: દેશમાં આજે પારસીના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ દિવસે પારસી સમુદાયો અગ્નિને ચંદન સમર્પિત કરે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. હકીકતમાં પારસીની નવું વર્ષ પારસી સમુદાય માટે ભારે આસ્થાનો વિષય છે. પારસી સમાજના લોકો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. આ સાથે જ આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પારસી સમુદાયના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

  • पारसी नववर्ष के अवसर पर देशवासियों को हार्दिक बधाई!

    नवरोज़ स्नेह, करुणा और भाईचारे का प्रतीक है। इस अवसर पर राष्ट्रीय जीवन में पारसी समुदाय के योगदान का अभिनंदन करता हूं। नववर्ष आपके जीवन में सुख, स्वास्थ्य, समृद्ध लाए, आप और आपके परिजन सुरक्षित रहें। #NavrozMubarak

    — Vice President of India (@VPSecretariat) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: નવા વર્ષ નિમિત્તે વીરપુર જલારામ મંદિરમાં 8 હજાર ભક્તોએ દર્શન કર્યા

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પાઠવી શુભેચ્છા

આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ આ પ્રસંગે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. જણવ્યું કે, મહાન પરંપરાગત તહેવારો સાથે ઉજવવામાં આવેલો નવરોઝ, બધા માટે બંધુત્વ, કરુણા અને આદરની ભાવનાનું પ્રતીક છે. આવનારું વર્ષ આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે.

  • Navroz Mubarak! People of Parsi community have made immense contribution to several aspects of India's growth & development. May the Parsi New Year bring unity, prosperity & happiness in everyone’s life and further strengthen the spirit of harmony & fraternity among our citizens.

    — President of India (@rashtrapatibhvn) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: જૂનાગઢ : નવા વર્ષ નિમિત્તે સાઈનાથ મંદિરમાં વિશેષ આરતીનું આયોજન

નવરોઝ મુબારક! પારસી સમાજનું નવું વર્ષ

  • Parsi New Year greetings. Praying for a year filled with happiness, prosperity and good health. India cherishes the outstanding contributions of the Parsi community across different sectors.

    Navroz Mubarak!

    — Narendra Modi (@narendramodi) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પારસી નવા વર્ષની શુભકામનાઓ સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલા વર્ષ માટે પ્રાર્થના, ભારત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના ઉત્કૃષ્ટ યોગદાનનું સન્માન કરે છે. નવરોઝ મુબારક! પારસી સમાજનું નવું વર્ષ ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. પારસી નવા વર્ષને 'નવરોજ' કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.