ETV Bharat / bharat

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનું સરવૈયું

author img

By

Published : Mar 29, 2021, 4:22 PM IST

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 1 કરોડ 13 લાખ 55 હજાર 993 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે હાલમાં 5 લાખ 21 હજાર 808 સક્રિય કેસ છે. દેશમાં હવે મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 61 હજાર 843 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો
  • એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808
  • ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,13,55,993

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,20,39,644 હતી. 291 નવા મૃત્યુ પછી, મૃત્યુ આંકની કુલ સંખ્યા વધીને 1,61,843 થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં, કુલ 6,05,30,435 લોકોને કોરોના વાઈરસની રસી આપવામાં આવી છે.

દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,13,55,993 છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 24,18,64,161 નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 9,13,319 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808

આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં કોરોનાના કારણે શબ-એ-બારાતની સાદગીપૂર્ણ કરાઇ ઉજવણી

મિઝોરમમાં બે નવા કેસ
મિઝોરમ માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે નવા કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે 4,465 છે, જેમાં 26 એક્ટિવ કેસ, 4,428 ડિસ્ચાર્જ કેસ અને 11 મૃત્યુનો સમાવેશ થાય છે.

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કોરોનાની ગતિ વધી છે. દરરોજ દર્દીઓની સંખ્યા ઝડપ સાથે વધી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ જે કોવિડ કેન્દ્રો બંધ કરી દીધા હતા, જે ફરી શરૂ કર્યા છે. તે પછી પણ દર્દીઓ વેન્ટિલેટર સહિત ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. શનિવારે, દુર્ગમાં 1128 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જોકે, મોતનો આંકડો નીચે આવી ગયો છે. શનિવારે કોરોનાથી ફક્ત 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ જે આંકડા બહાર આવ્યા છે તે ભયજનક છે. કારણ કે પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે. દુર્ગના CMHOએ પણ આ હકીકત સ્વીકારી છે. તેમણે ઇટીવી ભારતને કહ્યું કે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તમામ હોસ્પિટલોમાં પલંગ ભરેલા છે. એટલું જ નહીં, અમે ઓક્સિજનના અભાવથી પણ પીડાઈ રહ્યા છીએ.

પડોશી જિલ્લાઓ પાસેથી મદદ લેવામાં આવશે
દુર્ગ જિલ્લામાં મોટી સંખ્યામાં દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોય છે, પરંતુ જેઓ પહેલાથી જ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ છે તેમને ઓક્સિજન આપવામાં આવ્યો છે. નવા દર્દીઓ ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. દુર્ગના CMHO ડો. ગંભીરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે. અત્યારે એક સિલિન્ડરની ગમે તેમ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડે તો પડોશી જિલ્લાઓમાંથી ઓક્સિજનનો જથ્થો લેવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ

2-3 હજાર દવાઓ રોજ થાય છે તૈયાર

CMHO ડો. ગંભીર સિંહ ઠાકુરે કહ્યું કે, દવાઓની કોઈ અછત નથી. જિલ્લામાં દરરોજ 2 થી 3 હજાર દવાઓના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, 50 લોકોની ટીમ કોલિંગ સેન્ટરમાં દરરોજ દેખરેખ રાખે છે. આ ટીમ દર્દીઓની તંદુરસ્તી વિશે 24 કલાક માહિતી લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં દવાઓની સમસ્યા એવા દર્દીઓમાં પણ થઈ હતી, જેમણે ખાનગી હોસ્પિટલોમાં પરીક્ષણો કરાવ્યા હતા. જેના કારણે તેમના ટ્રેસિંગમાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ હવે દર્દીઓને સમયસર દવાઓ મળી રહી છે.

કોરોનાથી 707 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 707 લોકોનાં મોત થયા છે. નવા દર્દીઓના આવવાની સાથે જિલ્લામાં દર્દીઓની કુલ સંખ્યા 35 હજાર 810 પર પહોંચી ગઈ છે. શનિવારે 13 દર્દીઓની રિકવરી સાથે, કુલ 28 હજાર 624 દર્દીઓ પુન:સ્વસ્થ થયા છે અને એક્ટિવ દર્દીઓની સંખ્યા 6679 થઈ ગઈ છે. જિલ્લામાં 19 હજાર 726 દર્દીઓ ઘરમાં આઈસોલેશન છે.

જિલ્લામાં કમ્યુનિટી ફેલાયો
દુર્ગ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના ચેપનું મુખ્ય કારણ શહેરમાં કમ્યુનિટી ફેલાવો છે. કોરોનામાં કમ્યુનિટીનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. કમ્યુનિટી ફેલાવો ત્યારે થાય છે, જ્યારે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સ્ત્રોતની જાણ ન હોય. આ રોગ ક્યાંથી શરૂ થયો અને ઘણા લોકોમાં ફેલાયો. તે પણ જાણી શકાયું નથી.

જિલ્લા ચીફ મેડિકલ ઓફિસર દ્વારા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી.

સરકારી સુવિધામાં ઉપલબ્ધ હોસ્પિટલોમાં બેડની યાદી:

-ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જુનવાની

કુલ બેડ146
નોર્મલ બેડ100
ઓક્સિજનની સાથે31
ICU વોર્ડ15
વેન્ટિલેટર15

- જવાહરલાલ નહેરૂ હોસ્પિટલ

કુલ બેડ190
નોર્મલ બેડ51
ઓક્સિજનની સાથે109
ICU વોર્ડ30
વેન્ટિલેટર6

- જિલ્લા હોસ્પિટલ દુર્ગ

કુલ બેડ83
નોર્મલ બેડ0
ઓક્સિજનની સાથે72
ICU વોર્ડ11
વેન્ટિલેટર11


- સીએમ મેડિકલ કોલેજ કચાંદુર

કુલ બેડ 270
નોર્મલ બેડ63
ઓક્સિજનની સાથે207

- સીએચસી ઝીટ

કુલ બેડ 40
નોર્મલ બેડ 31
ઓક્સિજનની સાથે 9
ICU વોર્ડ 0
વેન્ટિલેટર 0


ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ:

-બીએસઆર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

કુલ બેડ 80
નોર્મલ બેડ 20
ઓક્સિજનની સાથે 20
ICU વોર્ડ20
વેન્ટિલેટર 20

-સ્પર્શ હોસ્પિટલ સુપેલા

કુલ બેડ 65
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 30
ICU વોર્ડ30
વેન્ટિલેટર 5

-મિતલ હોસ્પિટલ જુનવાની

કુલ બેડ 51
નોર્મલ બેડ 10
ઓક્સિજનની સાથે 0
ICU વોર્ડ30
વેન્ટિલેટર 11

-શંકરાચાર્ય હોસ્પિટલ

કુલ બેડ 43
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 14
ICU વોર્ડ 24
વેન્ટિલેટર 5

-IMI હોસ્પિટલ ખુર્સીપાર

કુલ બેડ 58
નોર્મલ બેડ 8
ઓક્સિજનની સાથે 30
ICU વોર્ડ 12
વેન્ટિલેટર6

-એસઆર હોસ્પિટલ ચિખલી

કુલ બેડ 105
નોર્મલ બેડ 30
ઓક્સિજનની સાથે 35
ICU વોર્ડ 35
વેન્ટિલેટર 5

-નવ જીવન હોસ્પિટલ ચિખલી

કુલ બેડ 21
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 15
ICU વોર્ડ 5
વેન્ટિલેટર 1

-વીવાય હોસ્પિટલ પદ્મનાભપુર

કુલ બેડ 29
નોર્મલ બેડ 8
ઓક્સિજનની સાથે 4
ICU વોર્ડ 11
વેન્ટિલેટર 6

-વર્ધમાન હોસ્પિટલ દુર્ગ

કુલ બેડ 18
નોર્મલ બેડ 7
ઓક્સિજનની સાથે 3
ICU વોર્ડ 8
વેન્ટિલેટર 0

- સ્ટીલ હોસ્પિટલ દુર્ગ

કુલ બેડ17
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 5
ICU વોર્ડ10
વેન્ટિલેટર 2

કોરોનાના સક્રિય કેસમાં સતત વધારો

છત્તીસગઢમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. દરરોજ પરિસ્થિતિ વિકટ બની રહી છે. શુક્રવારે કુલ 2 હજાર 665 કોરોના ચેપના દર્દીઓ મળી આવ્યા હતા. શનિવારે રાજ્યમાં 3 હજાર 162 દર્દીઓ મળી આવ્યા છે. દુર્ગની પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. શનિવારે દુર્ગમાં 1128 નવા દર્દીઓ મળી આવ્યા હતા. અહીં 3 લોકોનાં મોત થયા છે. રાયપુરમાં 796 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. શનિવારે, કુલ 11 કોરોના દર્દીઓ જીવનની લડત હારી ગયા.

27 માર્ચના આંકડા

  • નવા એક્ટિવ કેસ 3 હજાર 162
  • હોસ્પિટલમાંથી સાજા થયેલા 71
  • ઘરે આઈસોલેશનથી સાજા થયેલા 440
  • કુલ સાજા થયેલા 511
  • મૃત્યુ 11
  • કુલ એકિટવ કેસ 17836

  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો
  • એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808
  • ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,13,55,993

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,20,39,644 હતી. 291 નવા મૃત્યુ પછી, મૃત્યુ આંકની કુલ સંખ્યા વધીને 1,61,843 થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં, કુલ 6,05,30,435 લોકોને કોરોના વાઈરસની રસી આપવામાં આવી છે.

દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,13,55,993 છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 24,18,64,161 નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 9,13,319 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808

આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં કોરોનાના કારણે શબ-એ-બારાતની સાદગીપૂર્ણ કરાઇ ઉજવણી

મિઝોરમમાં બે નવા કેસ
મિઝોરમ માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે નવા કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે 4,465 છે, જેમાં 26 એક્ટિવ કેસ, 4,428 ડિસ્ચાર્જ કેસ અને 11 મૃત્યુનો સમાવેશ થાય છે.

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કોરોનાની ગતિ વધી છે. દરરોજ દર્દીઓની સંખ્યા ઝડપ સાથે વધી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ જે કોવિડ કેન્દ્રો બંધ કરી દીધા હતા, જે ફરી શરૂ કર્યા છે. તે પછી પણ દર્દીઓ વેન્ટિલેટર સહિત ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. શનિવારે, દુર્ગમાં 1128 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જોકે, મોતનો આંકડો નીચે આવી ગયો છે. શનિવારે કોરોનાથી ફક્ત 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ જે આંકડા બહાર આવ્યા છે તે ભયજનક છે. કારણ કે પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે. દુર્ગના CMHOએ પણ આ હકીકત સ્વીકારી છે. તેમણે ઇટીવી ભારતને કહ્યું કે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તમામ હોસ્પિટલોમાં પલંગ ભરેલા છે. એટલું જ નહીં, અમે ઓક્સિજનના અભાવથી પણ પીડાઈ રહ્યા છીએ.

પડોશી જિલ્લાઓ પાસેથી મદદ લેવામાં આવશે
દુર્ગ જિલ્લામાં મોટી સંખ્યામાં દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોય છે, પરંતુ જેઓ પહેલાથી જ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ છે તેમને ઓક્સિજન આપવામાં આવ્યો છે. નવા દર્દીઓ ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. દુર્ગના CMHO ડો. ગંભીરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે. અત્યારે એક સિલિન્ડરની ગમે તેમ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડે તો પડોશી જિલ્લાઓમાંથી ઓક્સિજનનો જથ્થો લેવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ

2-3 હજાર દવાઓ રોજ થાય છે તૈયાર

CMHO ડો. ગંભીર સિંહ ઠાકુરે કહ્યું કે, દવાઓની કોઈ અછત નથી. જિલ્લામાં દરરોજ 2 થી 3 હજાર દવાઓના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, 50 લોકોની ટીમ કોલિંગ સેન્ટરમાં દરરોજ દેખરેખ રાખે છે. આ ટીમ દર્દીઓની તંદુરસ્તી વિશે 24 કલાક માહિતી લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં દવાઓની સમસ્યા એવા દર્દીઓમાં પણ થઈ હતી, જેમણે ખાનગી હોસ્પિટલોમાં પરીક્ષણો કરાવ્યા હતા. જેના કારણે તેમના ટ્રેસિંગમાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ હવે દર્દીઓને સમયસર દવાઓ મળી રહી છે.

કોરોનાથી 707 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 707 લોકોનાં મોત થયા છે. નવા દર્દીઓના આવવાની સાથે જિલ્લામાં દર્દીઓની કુલ સંખ્યા 35 હજાર 810 પર પહોંચી ગઈ છે. શનિવારે 13 દર્દીઓની રિકવરી સાથે, કુલ 28 હજાર 624 દર્દીઓ પુન:સ્વસ્થ થયા છે અને એક્ટિવ દર્દીઓની સંખ્યા 6679 થઈ ગઈ છે. જિલ્લામાં 19 હજાર 726 દર્દીઓ ઘરમાં આઈસોલેશન છે.

જિલ્લામાં કમ્યુનિટી ફેલાયો
દુર્ગ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના ચેપનું મુખ્ય કારણ શહેરમાં કમ્યુનિટી ફેલાવો છે. કોરોનામાં કમ્યુનિટીનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. કમ્યુનિટી ફેલાવો ત્યારે થાય છે, જ્યારે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સ્ત્રોતની જાણ ન હોય. આ રોગ ક્યાંથી શરૂ થયો અને ઘણા લોકોમાં ફેલાયો. તે પણ જાણી શકાયું નથી.

જિલ્લા ચીફ મેડિકલ ઓફિસર દ્વારા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી.

સરકારી સુવિધામાં ઉપલબ્ધ હોસ્પિટલોમાં બેડની યાદી:

-ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જુનવાની

કુલ બેડ146
નોર્મલ બેડ100
ઓક્સિજનની સાથે31
ICU વોર્ડ15
વેન્ટિલેટર15

- જવાહરલાલ નહેરૂ હોસ્પિટલ

કુલ બેડ190
નોર્મલ બેડ51
ઓક્સિજનની સાથે109
ICU વોર્ડ30
વેન્ટિલેટર6

- જિલ્લા હોસ્પિટલ દુર્ગ

કુલ બેડ83
નોર્મલ બેડ0
ઓક્સિજનની સાથે72
ICU વોર્ડ11
વેન્ટિલેટર11


- સીએમ મેડિકલ કોલેજ કચાંદુર

કુલ બેડ 270
નોર્મલ બેડ63
ઓક્સિજનની સાથે207

- સીએચસી ઝીટ

કુલ બેડ 40
નોર્મલ બેડ 31
ઓક્સિજનની સાથે 9
ICU વોર્ડ 0
વેન્ટિલેટર 0


ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ:

-બીએસઆર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

કુલ બેડ 80
નોર્મલ બેડ 20
ઓક્સિજનની સાથે 20
ICU વોર્ડ20
વેન્ટિલેટર 20

-સ્પર્શ હોસ્પિટલ સુપેલા

કુલ બેડ 65
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 30
ICU વોર્ડ30
વેન્ટિલેટર 5

-મિતલ હોસ્પિટલ જુનવાની

કુલ બેડ 51
નોર્મલ બેડ 10
ઓક્સિજનની સાથે 0
ICU વોર્ડ30
વેન્ટિલેટર 11

-શંકરાચાર્ય હોસ્પિટલ

કુલ બેડ 43
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 14
ICU વોર્ડ 24
વેન્ટિલેટર 5

-IMI હોસ્પિટલ ખુર્સીપાર

કુલ બેડ 58
નોર્મલ બેડ 8
ઓક્સિજનની સાથે 30
ICU વોર્ડ 12
વેન્ટિલેટર6

-એસઆર હોસ્પિટલ ચિખલી

કુલ બેડ 105
નોર્મલ બેડ 30
ઓક્સિજનની સાથે 35
ICU વોર્ડ 35
વેન્ટિલેટર 5

-નવ જીવન હોસ્પિટલ ચિખલી

કુલ બેડ 21
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 15
ICU વોર્ડ 5
વેન્ટિલેટર 1

-વીવાય હોસ્પિટલ પદ્મનાભપુર

કુલ બેડ 29
નોર્મલ બેડ 8
ઓક્સિજનની સાથે 4
ICU વોર્ડ 11
વેન્ટિલેટર 6

-વર્ધમાન હોસ્પિટલ દુર્ગ

કુલ બેડ 18
નોર્મલ બેડ 7
ઓક્સિજનની સાથે 3
ICU વોર્ડ 8
વેન્ટિલેટર 0

- સ્ટીલ હોસ્પિટલ દુર્ગ

કુલ બેડ17
નોર્મલ બેડ 0
ઓક્સિજનની સાથે 5
ICU વોર્ડ10
વેન્ટિલેટર 2

કોરોનાના સક્રિય કેસમાં સતત વધારો

છત્તીસગઢમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. દરરોજ પરિસ્થિતિ વિકટ બની રહી છે. શુક્રવારે કુલ 2 હજાર 665 કોરોના ચેપના દર્દીઓ મળી આવ્યા હતા. શનિવારે રાજ્યમાં 3 હજાર 162 દર્દીઓ મળી આવ્યા છે. દુર્ગની પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. શનિવારે દુર્ગમાં 1128 નવા દર્દીઓ મળી આવ્યા હતા. અહીં 3 લોકોનાં મોત થયા છે. રાયપુરમાં 796 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. શનિવારે, કુલ 11 કોરોના દર્દીઓ જીવનની લડત હારી ગયા.

27 માર્ચના આંકડા

  • નવા એક્ટિવ કેસ 3 હજાર 162
  • હોસ્પિટલમાંથી સાજા થયેલા 71
  • ઘરે આઈસોલેશનથી સાજા થયેલા 440
  • કુલ સાજા થયેલા 511
  • મૃત્યુ 11
  • કુલ એકિટવ કેસ 17836
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.