ETV Bharat / bharat

કોટાની હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત, વધુ 3 બાળકોના મોત

author img

By

Published : Jan 9, 2020, 12:31 PM IST

Updated : Jan 9, 2020, 12:45 PM IST

કોટા: રાજસ્થાનના કોટમાં જે.કે લોન હોસ્પિટલમાં બુધવારે 3 બાળકોના મોત નીપજ્યા હતા. 3 બાળકોમાંથી 2 નવજાત અને એક અઠી મહિનાનું બાળક હતું. ડોકટરે જણાવ્યું કે, ન્યુમોનિયાના કારણે અઢી મહિનાના બાળકનું મોત થયું છે. આ બાળકને વેન્ટિલેટર પર ICUમાં 5 દિવસ માટે દાખલ કરાયો હતો. પરંતુ, ડોકટરો પણ તેને બચાવી શક્યા ન હતા.

etv bharat
કોટાઃ જે.કે લોન હોસ્પિટલમાં ફરી 3 બાળકોનાં મોત નિપજ્યાં

કોટના હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો ખુબ ચર્ચામાં રહ્યો હતો. તબીબ પ્રધાન રઘુ શર્મા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ પણ જે.કે. લોન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. આ સાથે રાજ્યના મેડિકલ એજ્યુકેશન સેક્રેટરી વૈભવ ગાલરીયા અને SMSના ડોક્ટર પણ તપાસ માટે બોલાવ્યા હતા. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે એક અહેવાલ તૈયાર કર્યો છે. જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવશે.

કોટાઃ જે.કે લોન હોસ્પિટલમાં ફરી 3 બાળકોનાં મોત નિપજ્યાં

કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે દેશભરમાં ચર્ચા જગાવી છે. જો કે, રાજ્ય સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટે ઘણી વ્યવસ્થાઓ બદલી નાખી છે અને સાધનોનું સમારકામ કરાવ્યું છે, પરંતુ બાળકોનું મોત થંભી રહ્યું નથી. જે .કે લોન હોસ્પિટલમાં બુધવારે ત્રણ બાળકોનું મોત નીપજ્યું હતું. જેમાંથી 2 નવજાત અને એક અઢી મહિનાનું બાળક હતું. ન્યુમોનિયાથી બાળકનું મોત થયાનું ડોકટરો જણાવી રહ્યાં છે.

બાળકોના મોતમાં સતત બદનામી કરાઈ રહેલી જે. કે લોન હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસમાં મૃત્યુઆંક 116 પર પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં છેલ્લા 9 દિવસમાં 16 બાળકોનાં મોત નીપજ્યાં છે.

ગાયનિકના વોર્ડમાં પણ ડોકટરો રાઉન્ડ કરશે

હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડો.સી.સી. દુલારાએ બાળકોના ડોકટરો સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે, જે કોઈ બાળક જન્મ લે છે. તે તેની માતા સાથે ગાયનિક વોર્ડમાં રહે છે. ત્યાં દરરોજ બાળ ચિકિત્સકો મુલાકાત કરતા રહેશે.

કોટના હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો ખુબ ચર્ચામાં રહ્યો હતો. તબીબ પ્રધાન રઘુ શર્મા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ પણ જે.કે. લોન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. આ સાથે રાજ્યના મેડિકલ એજ્યુકેશન સેક્રેટરી વૈભવ ગાલરીયા અને SMSના ડોક્ટર પણ તપાસ માટે બોલાવ્યા હતા. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે એક અહેવાલ તૈયાર કર્યો છે. જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવશે.

કોટાઃ જે.કે લોન હોસ્પિટલમાં ફરી 3 બાળકોનાં મોત નિપજ્યાં

કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે દેશભરમાં ચર્ચા જગાવી છે. જો કે, રાજ્ય સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટે ઘણી વ્યવસ્થાઓ બદલી નાખી છે અને સાધનોનું સમારકામ કરાવ્યું છે, પરંતુ બાળકોનું મોત થંભી રહ્યું નથી. જે .કે લોન હોસ્પિટલમાં બુધવારે ત્રણ બાળકોનું મોત નીપજ્યું હતું. જેમાંથી 2 નવજાત અને એક અઢી મહિનાનું બાળક હતું. ન્યુમોનિયાથી બાળકનું મોત થયાનું ડોકટરો જણાવી રહ્યાં છે.

બાળકોના મોતમાં સતત બદનામી કરાઈ રહેલી જે. કે લોન હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસમાં મૃત્યુઆંક 116 પર પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં છેલ્લા 9 દિવસમાં 16 બાળકોનાં મોત નીપજ્યાં છે.

ગાયનિકના વોર્ડમાં પણ ડોકટરો રાઉન્ડ કરશે

હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડો.સી.સી. દુલારાએ બાળકોના ડોકટરો સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે, જે કોઈ બાળક જન્મ લે છે. તે તેની માતા સાથે ગાયનિક વોર્ડમાં રહે છે. ત્યાં દરરોજ બાળ ચિકિત્સકો મુલાકાત કરતા રહેશે.

Intro:जेके लोन अस्पताल में बुधवार को भी तीन बच्चों की मौत हुई है. जिनमें से 2 नवजात और एक डेढ़ माह का बच्चा था. डेढ़ माह के बच्चे की मौत निमोनिया से होना चिकित्सक बता रहे हैं. वही एक नवजात जिसकी मौत हुई है, वह 5 दिनों से आईसीयू में वेंटीलेटर पर भर्ती था, लेकिन उसे भी चिकित्सक नहीं बचा पाए हैं. वहीं एक नवजात बच्चा भी जन्मजात विकृति के साथ पैदा हुआ था, ऐसे में उसकी भी मृत्यु हुई है.
आपको बता दें कि जेके लोन अस्पताल में बच्चों की मौत का मामला राष्ट्रीय सुर्खियों में छा गया था. इसके चलते चिकित्सा मंत्री रघु शर्मा और प्रदेश के उप मुख्यमंत्री सचिन पायलट भी जेके लोन अस्पताल का दौरा कर चुके हैं. वहीं जिन बच्चों की मौत हुई है. उनकी परिजनों से भी मुलाकात कर चुके हैं. साथ ही राज्य के चिकित्सा शिक्षा सचिव वैभव गालरिया व एसएमएस के चिकित्सक भी यहां पर आकर जांच कर चुके हैं. साथ ही केंद्रीय स्वास्थ्य मंत्रालय की टीम ने भी एक रिपोर्ट तैयार की है. जिसे केंद्रीय स्वास्थ्य मंत्रालय को सौंपा जाएगा.


Body:कोटा.
कोटा के जेके लोन अस्पताल में बच्चों की मौत के मामले ने पूरे देश भर में एक बहस छेड़ दी है. हालांकि इसके बावजूद भी राज्य सरकार ने कई प्रयास किए हैं. अस्पताल प्रबंधन ने कई व्यवस्थाओं में बदल किए हैं और उपकरणों को दुरुस्त करवाया हैं, लेकिन बच्चों की मौत का सिलसिला थम नहीं रहा है. जेके लोन अस्पताल में बुधवार को भी तीन बच्चों की मौत हुई है. जिनमें से 2 नवजात और एक डेढ़ माह का बच्चा था. डेढ़ माह के बच्चे की मौत निमोनिया से होना चिकित्सक बता रहे हैं. वही एक नवजात जिसकी मौत हुई है, वह 5 दिनों से आईसीयू में वेंटीलेटर पर भर्ती था, लेकिन उसे भी चिकित्सक नहीं बचा पाए हैं. वहीं एक नवजात बच्चा भी जन्मजात विकृति के साथ पैदा हुआ था, ऐसे में उसकी भी मृत्यु हुई है. बच्चों की मौत में लगातार बदनाम होने वाले जेके लोन अस्पताल में बीते 40 दिनों में मौत का आंकड़ा 116 पहुंच गया है. जनवरी माह में बीते 9 दिनों में यहां पर 16 बच्चों की मौत हुई है.


Conclusion:गायनिक के वार्डों में भी राउंड करेंगे चिकित्सक
अस्पताल अधीक्षक डॉ. एससी दुलारा ने गायनी व पीडियाट्रिक के चिकित्सकों के साथ मीटिंग की और साफ निर्देश दिए हैं कि जो भी नवजात सामान्य जन्म लेता है और अपनी मां के साथ गायनिक के वार्ड में भर्ती रहता है. उसे रोजाना पीडियाट्रिक के चिकित्सक भी जाकर देखेंगे और लगातार राउंड लेंगे.
Last Updated : Jan 9, 2020, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.