ETV Bharat / bharat

સુન્ની વક્ફ બૉર્ડના વકીલે અયોધ્યા કેસમાં મધ્યસ્થીની વાતને નકારી

author img

By

Published : Oct 18, 2019, 2:02 PM IST

Updated : Oct 18, 2019, 2:58 PM IST

નવી દિલ્હીઃ અયોધ્યા મુદ્દે સુન્ની વક્ફ બૉર્ડના વકીલ એજાજ મકબૂલે સુપ્રીમ કૉર્ટમાં મધ્યસ્થીની વાતોને નકારી છે.

sunni-waqf-board

અયોધ્યા બાબતે સુપ્રીમ કૉર્ટમાં સુન્ની વક્ફ બૉર્ડના વકીલ એજાજ મકબૂલે એક પ્રેસ રિલિઝ કરી હતી. જેમાં તેમણે તમામ ખોટી વાતોને નકારી છે.

એજાજ મકબૂલ સુન્ની વક્ફ બૉર્ડના વકીલ છે. તેમણે મધ્યસ્થા બાબતે કહ્યું કે હિન્દુ પક્ષ જાહેરમાં કહી ચૂક્યો છે કે તે મધ્યસ્થામાં ભાગ નહીં લે. તેવામાં મધ્યસ્થાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. આ માટે ફક્ત નિર્મોહી અખાડાના મહંત ધર્મદાસ, સુન્ની વક્ફ બૉર્ડના જફર ફારૂકી અને હિન્દુ મહાસભાના ચક્રપાણીસહિત અન્ય બે લોકોએ ભાગ લીધો હતો.

અયોધ્યા બાબતે સુપ્રીમ કૉર્ટમાં સુન્ની વક્ફ બૉર્ડના વકીલ એજાજ મકબૂલે એક પ્રેસ રિલિઝ કરી હતી. જેમાં તેમણે તમામ ખોટી વાતોને નકારી છે.

એજાજ મકબૂલ સુન્ની વક્ફ બૉર્ડના વકીલ છે. તેમણે મધ્યસ્થા બાબતે કહ્યું કે હિન્દુ પક્ષ જાહેરમાં કહી ચૂક્યો છે કે તે મધ્યસ્થામાં ભાગ નહીં લે. તેવામાં મધ્યસ્થાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. આ માટે ફક્ત નિર્મોહી અખાડાના મહંત ધર્મદાસ, સુન્ની વક્ફ બૉર્ડના જફર ફારૂકી અને હિન્દુ મહાસભાના ચક્રપાણીસહિત અન્ય બે લોકોએ ભાગ લીધો હતો.

Intro:Body:

सुन्नी वक्फ बोर्ड के वकील ने मध्यस्थता के जरिए अयोध्या केस को निपटाने की खबरों का खंडन किया



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/sunni-waqf-board-advocate-ejaz-maqbool-on-mediation-panel-of-ayodhya-case/na20191018124210437


Conclusion:
Last Updated : Oct 18, 2019, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.