ETV Bharat / bharat

કુબેર પર આક્રમણની તૈયારી શરૂ હતી અને કુબેરે કર્યો ધનનો વરસાદ

author img

By

Published : Oct 16, 2019, 2:56 PM IST

અયોધ્યા: ભગવાન શ્રીરામ સાથે જોડાયેલ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પૌરાણીક વાર્તાઓને તો તમામ લોકો જાણે છે. શ્રીરામને મર્યાદા પુરૂષોતમના નામથી પણ ઓળખવામાં આવે છે. દિવાળી પહેલાં અમે અયોધ્યાના એવા કુંડની વાસ્તવિકતા જણાવીશું, જેમાં ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામના પૂર્વજ મહારાજા રઘુના ડરથી કુબેરે સોનાનો વરસાદ વરસાવી દીધો હતો.

કુબેર પર આક્રમણની તૈયાારી શરૂ હતી અને કુબેરે કર્યો ધનનો વરસાદ

રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂર મોટી છાવણીથી દક્ષિણ બાજૂ 'સ્વર્ણ ખંડ કુંડ' આવેલો છે, જેમનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ અને સ્કન્દ પુરાણના અયોધ્યા મહાત્મયમાં કરવામાં આવ્યો છે. સ્વર્ણ ખંડ કુંડ મંદિરના વારસદાર રત્નેશ દાસે જણાવ્યું કે, જ્યારે મહારાજા રઘુએ વિશ્વને જીત્યા બાદ વિશ્વજીત યજ્ઞનું આયોજન કર્યું હતું તો તેમાં પોતાની તમામ સુવર્ણ મુદ્રાઓ અને ધનને ગરીબ, જરૂરીયાતમંદ તથા બ્રાહ્મણોને દાન કરી દીધું હતું.

કુબેર પર આક્રમણની તૈયાારી શરૂ હતી અને કુબેરે કર્યો ધનનો વરસાદ

યજ્ઞ બાદ કાઉત્સ્કી તેમની પાસે આવ્યા અને બોલ્યા રાજન મારે મારા ગુરૂને ગુરૂ દક્ષિણા આપવા માટે સુવર્ણ મુદ્રાઓ જોઈએ. પરંતુ, તમે દાન આપી દીધું છે તો મને હવે શું દાન આપશો? ત્યારે મહારાજા રઘુએ કહ્યું, આજે રાત્રીએ અહીંયા આરામ કરો હું કોઈ ઉપાય શોધું છું, ત્યારબાદ મહારાજા રઘુએ સેનાપતિ અને પોતાના મંત્રીઓ સાથે ચર્ચા કરી અને તેમણે ભગવાન કુબેર પર આક્રમણ કરવાની યોજના બનાવી આક્રમણ કરવા માટે આદેશ આપી દીધો હતો.

કુબેરને જ્યારે માહિતી મળી કે, મહારાજા રઘુ તેમના પર આક્રમણ કરવાના છે તો તેમણે તે જ રાત્રીએ મહારાજા રઘુના યજ્ઞ વચ્ચે આ કુંડમાં સુવર્ણ મુદ્રાઓનો વરસાદ શરૂ કરી દીધો, ત્યારબાદ ઈશ્વર રૂપી બાળકના સ્વરૂપે બાળક ભગવાન શ્રીરામનો જન્મ થયો.

રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂર મોટી છાવણીથી દક્ષિણ બાજૂ 'સ્વર્ણ ખંડ કુંડ' આવેલો છે, જેમનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ અને સ્કન્દ પુરાણના અયોધ્યા મહાત્મયમાં કરવામાં આવ્યો છે. સ્વર્ણ ખંડ કુંડ મંદિરના વારસદાર રત્નેશ દાસે જણાવ્યું કે, જ્યારે મહારાજા રઘુએ વિશ્વને જીત્યા બાદ વિશ્વજીત યજ્ઞનું આયોજન કર્યું હતું તો તેમાં પોતાની તમામ સુવર્ણ મુદ્રાઓ અને ધનને ગરીબ, જરૂરીયાતમંદ તથા બ્રાહ્મણોને દાન કરી દીધું હતું.

કુબેર પર આક્રમણની તૈયાારી શરૂ હતી અને કુબેરે કર્યો ધનનો વરસાદ

યજ્ઞ બાદ કાઉત્સ્કી તેમની પાસે આવ્યા અને બોલ્યા રાજન મારે મારા ગુરૂને ગુરૂ દક્ષિણા આપવા માટે સુવર્ણ મુદ્રાઓ જોઈએ. પરંતુ, તમે દાન આપી દીધું છે તો મને હવે શું દાન આપશો? ત્યારે મહારાજા રઘુએ કહ્યું, આજે રાત્રીએ અહીંયા આરામ કરો હું કોઈ ઉપાય શોધું છું, ત્યારબાદ મહારાજા રઘુએ સેનાપતિ અને પોતાના મંત્રીઓ સાથે ચર્ચા કરી અને તેમણે ભગવાન કુબેર પર આક્રમણ કરવાની યોજના બનાવી આક્રમણ કરવા માટે આદેશ આપી દીધો હતો.

કુબેરને જ્યારે માહિતી મળી કે, મહારાજા રઘુ તેમના પર આક્રમણ કરવાના છે તો તેમણે તે જ રાત્રીએ મહારાજા રઘુના યજ્ઞ વચ્ચે આ કુંડમાં સુવર્ણ મુદ્રાઓનો વરસાદ શરૂ કરી દીધો, ત્યારબાદ ઈશ્વર રૂપી બાળકના સ્વરૂપે બાળક ભગવાન શ્રીરામનો જન્મ થયો.

Intro:अयोध्या. भगवान श्री राम से जुड़ी ऐतिहासिक, सांस्कृतिक, और पौराणिक कहानियों को सभी जानते हैं, श्रीराम की कोमलता, वीरता और भक्ति के कारण ही उन्हें मर्यादा पुरुषोत्तम के नाम से भी जाना जाता है। दीपोत्सव से ठीक पहले आज हम अयोध्या के ऐसे कुंड की कहानी बताएंगे जिसमे त्रेता युग मे भगवान श्रीराम के पूर्वज महाराजा रघु के डर से कुबेर ने सोने की वर्षा कर दी थी।


Body:अयोध्या में रेलवे स्टेशन से 1किलोमीटर दूर बड़ी छावनी से दक्षिण की ओर 'स्वर्ण खंड कुंड' मौजूद है। जिसका जिक्र वाल्मीकि रामायण, और स्कन्द पुराण के अयोध्या महात्म्य में बताया गया है। ईटीवी भारत से विशेष बातचीत के दौरान स्वर्ण खंड कुंड मंदिर के उत्तराधिकारी रत्नेश दास ने बताया कि, जब महाराजा रघु ने विश्व को जीतने के बाद विश्वजीत यज्ञ का आयोजन किया तो उसमें अपनी सारा स्वर्ण मुद्राएं और धन गरीबों याचकों और ब्राम्हणों को दान कर दिया था। यज्ञ के बाद कौत्सकी उनके यहां आए बोले राजन मुझे अपने गुरु को गुरु दक्षिणा देने के लिए स्वर्ण मुद्राएं चाहिए। लेकिन आप ने सब कुछ दान कर दिया है, तो मुझे क्या अब क्या दान करेंगे? तब महाराजा रघु ने कहा आज रात्रि यहीं विश्राम कीजिए, हम कुछ उपाय करते हैं। इसके बाद महाराजा रघु ने अपने सेनापति और अपने मंत्रियों से चर्चा की और उन्होंने धन संपदा के स्वामी कुबेर पर आक्रमण करने की योजना बनाई और आक्रमण करने का आदेश दिया, जैसे ही कुबेर को जैसे यह खबर मिली महाराजा रघु हमारे पर आक्रमण करेंगे उन्होंने उसी रात महाराज रघु के यज्ञ के समीप इस कुंड में स्वर्ण मुद्राओं की बारिश कर दी और इस बारिश में करोड़ों स्वर्ण मुद्राएं आ गई सुबह महाराजा रघु ने कौशिकी को देने के लिए कहा जिस पर कौशिकी प्रसन्न हुए उन्होंने कहा महाराज मुझे अपने गुरुदेव को देने के लिए सिर्फ 20000 मुद्रा ही चाहिए इसके बाद महाराजा ने उन्हें भी स्वर्ण मुद्रा की संपत्ति दान कर दी और दान दिया जल्दी ही ईश्वर एक बालक जन्म लेगा और उसी के बाद भगवान श्रीराम का अवतरण हुआ।


Conclusion:अयोध्या इसीलिए कहते हैं रघुकुल रीत सदा चली आई प्राण जाए पर वचन न जाई महाराजा रघु की अपने इस वचन को निभाने के लिए विश्वजीत करने के बाद भी आक्रमण का आदेश दे दिया इस कुंड को इसी कारण गुरु दक्षिणा के लिए भी जाना जाता है जिसमें उन्होंने दक्षिणा देने के लिए और दान करने के लिए यज्ञ के बाद आक्रमण की तैयारी कर ली।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.