યેચૂરી એ કહ્યું કે 100 કૌરવો માંથી ફક્ત બે ના નામ યાદ છે. યેચૂરી એ વધુમાં જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી તેમને કેટલાના નામ યાદ છે? મોદી અને શાહ.
તેમણે કહ્યું જે હાલત મહાભારતમાં કૌરવોની થઇ હતી તેજ હાલત હવે રાજનીતિમાં ભાજપ સાથે થઇ રહી છે.
યેચૂરી એ કહ્યું કે 100 કૌરવો માંથી ફક્ત બે ના નામ યાદ છે. યેચૂરી એ વધુમાં જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી તેમને કેટલાના નામ યાદ છે? મોદી અને શાહ.
તેમણે કહ્યું જે હાલત મહાભારતમાં કૌરવોની થઇ હતી તેજ હાલત હવે રાજનીતિમાં ભાજપ સાથે થઇ રહી છે.
યેચૂરી એ કહ્યું કે 100 કૌરવો માંથી ફક્ત બે ના નામ યાદ છે. યેચૂરી એ વધુમાં જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી તેમને કેટલાના નામ યાદ છે? મોદી અને શાહ.
તેમણે કહ્યું જે હાલત મહાભારતમાં કૌરવોની થઇ હતી તેજ હાલત હવે રાજનીતિમાં ભાજપ સાથે થઇ રહી છે.
कोलकाता: कम्युनिस्ट नेता सीताराम येचुरी ने पश्चिम बंगाल में जनसभा को संबोधित करते हुए बीजेपी पर जमकर निशाना साधा. उन्होंने अमित शाह और नरेंद्र मोदी की तुलना महाभारत को कौरवों से कर डाली. येचुरी ने कहा कि जो दुर्दशा महाभारत में कौरवों की हुई थी, वहीं हालत मोदी-शाह की राजनीतिक महाभारत में होगी.कम्युनिस्ट नेता सीताराम येचुरी ने बीजेपी पर हमला बोलते हुए भाजपा की तुलना महाभारत के कोरवों से की है. उन्होनों कहा कि जो हालत महाभारत में कोरवों की हुई थी वो अब यहां राजनीतिक महाभारत में हो रही है.
येचुरी ने कहा कि आपको 100 कोरवों में से सिर्फ दो भाईयों दुर्योधन और दुशासन के नाम याद हैं.येचुरी ने आगे कहा कि दुनिया की सबसे बड़ी पार्टी में आपको कितने लोगों के नाम याद हैं? मोदी और अमित शाह. उन्होने कहा जो हालत महाभारत में कौरवों की हुई थी वो अब यहां राजनीतिक महाभारत में हो रही है.
======================
સીતારામ યેચુરીએ PM મોદી તથા અમિત શાહને દુર્યોધન અને દુશાસન ગણાવ્યા
sitaram yechury targets pm modi and amit shah In kolkata
sitaram yechury , pm modi , amit shah , kolkata , gujarat ,gaujartinews
કોલકાતા: કમ્યુનિસ્ટ નેતા સીતારામ યેચૂરીએ પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં જનસંબોધન કરતા કહ્યું કે અમિત શાહ અને મોદી મહાભારતના દુર્યોધન અને દુશાસન છે.યેચૂરીએ કહ્યું કે જે દશા મહાભારતમાં કૌરવોની થઇ હતી તે જ હાલત મોદી તથા શાહની થશે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની સરખામણી કરી હતી.
યેચૂરી એ કહ્યું કે 100 કૌરવો માંથી ફક્ત બે ના નામ યાદ છે. યેચૂરી એ વધુમાં જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી તેમને કેટલાની નામ યાદ છે? મોદીન અને શાહ.તેમણે કહ્યું જે હાલત મહાભારતમાં કૌરવોની થઇ હતી તેજ હાલત હવે રાજનીતિમાં ભાજપ સાથે થઇ રહી છે.