ETV Bharat / bharat

બાલાકોટ એરસ્ટ્રાઇકની પ્લાનિંગ કરનારા સામંત ગોયલ બન્યા નવા RAW ચીફ - IPS

ન્યૂઝ ડેસ્ક: નરેન્દ્ર મોદી સરકારે 1984 બેચના IPS અધિકારી સામંત ગોયલને ગુપ્ત માહિતી એજન્સી સંશોધન અને એનાલિસિસના પ્રમુખ (રૉ ચીફ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય IPS અધિકારી અરવિંદ કુમારને ઇન્ટેલિજેન્સ બ્યૂરોના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

chief
author img

By

Published : Jun 26, 2019, 5:38 PM IST

મળતી માહિતી મુજબ, પંજાબ કેડરના IPS અધિકારી સામંત ગોયલે જ બાલાકોટમાં થયેલા એરસ્ટ્રાઇકની સંપૂર્ણ યોજના બનાવી હતી. નવા રૉ ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાની જગ્યા લેશે, તેઓ 2.5 વર્ષ અદ્ભૂત કાર્યકાળ બાદ રિટાયર થઇ રહ્યા છે. 1990 દરમિયાન જ્યારે પંજાબ ઉગ્રવાદમાં ઘેરાયેલું હતું, ત્યારે સામંત ગોયલે ખૂબ સરાહનીય કામ કરી ઉગ્રવાદ વિરુદ્ધ ઘણા અભિયાન ચલાવ્યા હતા.

આ સિવાય ઇન્ટેલિજન્સ બ્યૂરોના નવા ડાયરેક્ટર અરવિંદ કુમારને કાશ્મીરની બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. હાલમાં આ વિભાગમાં અરવિંદ કુમાર કાશ્મીરના વિશેષ સચિવ છે. સામંત ગોયલની જેમ અરવિંદ કુમાર પણ 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના IPS અધિકારી છે.

જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર કરવામાં આવી હતી એરસ્ટ્રાઇક

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 કરતા વધારે જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીમાં 250 કરતા પણ વધારે આતંકી માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલ પણ જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, પંજાબ કેડરના IPS અધિકારી સામંત ગોયલે જ બાલાકોટમાં થયેલા એરસ્ટ્રાઇકની સંપૂર્ણ યોજના બનાવી હતી. નવા રૉ ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાની જગ્યા લેશે, તેઓ 2.5 વર્ષ અદ્ભૂત કાર્યકાળ બાદ રિટાયર થઇ રહ્યા છે. 1990 દરમિયાન જ્યારે પંજાબ ઉગ્રવાદમાં ઘેરાયેલું હતું, ત્યારે સામંત ગોયલે ખૂબ સરાહનીય કામ કરી ઉગ્રવાદ વિરુદ્ધ ઘણા અભિયાન ચલાવ્યા હતા.

આ સિવાય ઇન્ટેલિજન્સ બ્યૂરોના નવા ડાયરેક્ટર અરવિંદ કુમારને કાશ્મીરની બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. હાલમાં આ વિભાગમાં અરવિંદ કુમાર કાશ્મીરના વિશેષ સચિવ છે. સામંત ગોયલની જેમ અરવિંદ કુમાર પણ 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના IPS અધિકારી છે.

જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર કરવામાં આવી હતી એરસ્ટ્રાઇક

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 કરતા વધારે જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીમાં 250 કરતા પણ વધારે આતંકી માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલ પણ જોવા મળ્યા હતા.

Intro:Body:

બાલાકોટ એરસ્ટ્રાઇકની પ્લાનિંગ કરનારા સામંત ગોયલ બન્યા નવા રૉ-ચિફ



Samanat goel appointed as new Raw chief



Pm modi, Samant goel, Raw chief, IPS, Air strike



ન્યૂઝ ડેસ્ક: નરેન્દ્ર મોદી સરકારે 1984 બેચના IPS અધિકારી સામંત ગોયલને ગુપ્ત માહિતી એજન્સી સંશોધન અને એનાલિસિસના પ્રમુખ (રૉ ચીફ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય IPS અધિકારી અરવિંદ કુમારને ઇન્ટેલિજેન્સ બ્યૂરોના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા છે.



તો આ અંગે મળતી માહિતી મૂજબ પંજાબ કેડરના IPS અધિકારી સામંત ગોયલે જ બાલાકોટમાં થયેલા એરસ્ટ્રાઇકની સંપૂર્ણ યોજના બનાવી હતી. નવા રૉ ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાની જગ્યા લેશે, તેઓ 2.5 વર્ષ અદ્ભિુદ કાર્યકાળ બાદ રિટાયર થઇ રહ્યા છે. 1990 દરમિયાન જ્યારે પંજાબ ઉગ્રવાદમાં ઘેરાયેલું હતું, ત્યારે સામંત ગોયલે ખુબ સરાહનીય કામ કરી ઉગ્રવાદ વિરુદ્ધ ઘણા અભિયાવ ચલાવ્યા હતા.



આ સિવાય ઇન્ટેલિજન્સ બ્યૂરોના નવા ડાયરેક્ટર અરવિંદ કુમારને કાશ્મીરની બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. હાલમાં આ વિભાગમાં અરવિંદ કુમાર કાશ્મીરના વિશેષ સચિવ છે. સામંત ગોયલની જેમ અરવિંદ કુમાર પણ 1984ની બેચના અસમ-મેધાલય કેડરના IPS અધિકારી છે.



જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર કરવામાં આવી હતી એરસ્ટ્રાઇક



ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 કરતા વધારે જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીમાં 250 કરતા પણ વધારે આતંકી માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલ પણ જોવા મળ્યા હતા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.