ETV Bharat / bharat

આજે 'ગુડ ફ્રાઈડે': ઇસુ ખ્રિસ્તના સાહસ સતકાર્યોને લોકો આજે પણ યાદ કરે છે

author img

By

Published : Apr 10, 2020, 12:32 PM IST

ઇસુ ખ્રિસ્તના જ્યારે ક્રોસ પર લટકાવવામાં આવ્યાં તેની યાદમાં ગુડફ્રેડેના પવિત્ર દિવસને મનાવવામાં આવે છે. PM મોદીને ગુડ ફ્રાઈડે પર ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરતા કહ્યું કે, ઈસુ ખ્રિસ્તેે પોતાના જીવનની બીજા લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે.

Jesus Christ on Good Friday
આજે 'ગુડ ફ્રાઈડે': ઇસુ ખ્રિસ્તના સાહસ સતકાર્યોને લોકો આજે પણ યાદ કરે છે

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાઇરસના ચેપનું સંકટ છે, ત્યારે આજે ગુડ ફ્રાઈડે છે. ખ્રિસ્તી ધર્મના લોકો આજના દિવસે ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે, પરંતુ દુનિયાના દેશમાં કોરોના વાઈરસના કારણોથી લોકડાઉન ચાલુ છે. જેથી લોકો આજે ઘરમાં રહી ઇસુ ખ્રિસ્તને યાદ કરે છે.

  • Lord Christ devoted his life to serving others. His courage and righteousness stand out and so does his sense of justice.

    On Good Friday, we remember Lord Christ and his commitment to truth, service and justice.

    — Narendra Modi (@narendramodi) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીને ગુડ ફ્રાઈડે પર ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરતા કહ્યું કે, ઈસુ ખ્રિસ્તેે પોતાના જીવનની બીજા લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે.

PM મોદીએ ટિ્વટર પર લખ્યું કે, ઇસુ ખ્રિસ્તને બીજા લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ઇસુને આપણે સહર્ષ અને નેકીની ભાવનાઓને માટે યાદ રાખી સત્ય, સેવા અને તંદુરસ્તી માટે સતત કામ કરતા રહીએ.

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાઇરસના ચેપનું સંકટ છે, ત્યારે આજે ગુડ ફ્રાઈડે છે. ખ્રિસ્તી ધર્મના લોકો આજના દિવસે ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે, પરંતુ દુનિયાના દેશમાં કોરોના વાઈરસના કારણોથી લોકડાઉન ચાલુ છે. જેથી લોકો આજે ઘરમાં રહી ઇસુ ખ્રિસ્તને યાદ કરે છે.

  • Lord Christ devoted his life to serving others. His courage and righteousness stand out and so does his sense of justice.

    On Good Friday, we remember Lord Christ and his commitment to truth, service and justice.

    — Narendra Modi (@narendramodi) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીને ગુડ ફ્રાઈડે પર ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરતા કહ્યું કે, ઈસુ ખ્રિસ્તેે પોતાના જીવનની બીજા લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે.

PM મોદીએ ટિ્વટર પર લખ્યું કે, ઇસુ ખ્રિસ્તને બીજા લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ઇસુને આપણે સહર્ષ અને નેકીની ભાવનાઓને માટે યાદ રાખી સત્ય, સેવા અને તંદુરસ્તી માટે સતત કામ કરતા રહીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.