ETV Bharat / bharat

વડાપ્રધાને ગાંધીજીના ત્રણ વાંદરા થકી ભારત-જાપાનના સંબંધોને દર્શાવ્યા

author img

By

Published : Jun 28, 2019, 9:15 AM IST

Updated : Jun 28, 2019, 11:16 AM IST

ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ ગુરૂવારે ભારત અને જાપાન વચ્ચે મજબૂત સંબંધને રજૂ કરવા માટે મહાત્મા ગાંધીની શિક્ષા સાથે જોડાયેલા ત્રણ બુદ્ઘિમાન વાંદરાઓનો ઉલ્લેખ કર્યો હતો.

HD

મોદીએ અહીં ઉત્સાહ પૂર્વક ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, 'જ્યારે આપણે દુનિયા સાથે ભારતના સંબંધોની વાત કરીએ તો તેમાં જાપાનનું મહત્વનું સ્થાન છે.'

તેઓ શુક્રવારે ઓસાકામાં યોજાનારી G-20 સંમ્મેલનમાં ભાગ લેવા જાપાન આવ્યા છે.

તેમણે કહ્યું કે 'જાપાન સાથે અમારા વર્ષો જુના સંબંધ છે. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. તેનું કારણ મહાત્મા ગાંધી છે. અમે બધાએ તેમની કહેવત સાંભળી છે કે, 'ખોટું ન જોશો, ખોટું ન સાંભળશો અને ખોટુ ન બોલશો'. પરંતુ તમામ લોકો જાણે છે કે તેમણે પોતોનો સંદેશ આપવા જે ત્રણ વાંદરાનો ઉલ્લેખ કર્યો તેમનું મૂળ 17મી સદીના જાપાનમાં છે.'

આ ત્રણ કપિરાજ છે ઃ મિજારૂ, જેણે આંખો ઢાંકેલી છે અને ખરાબ નથી જોતો. કિકાજારૂ, જેણે કાન બંઘ કર્યા છે અને ખરાબ નથી સાંભળતો. ત્રીજો ઈવાજારૂ જેણે પોતાનું મુખ બંધ કર્યું છે અને તે ખોટું નથી બોલતો.

મોદીએ કહ્યું, 'અમારી ભાષામાં પણ કેટલાક અંશ પણ અમને એકસાથે જોડે છે.'

મોદીએ અહીં ઉત્સાહ પૂર્વક ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, 'જ્યારે આપણે દુનિયા સાથે ભારતના સંબંધોની વાત કરીએ તો તેમાં જાપાનનું મહત્વનું સ્થાન છે.'

તેઓ શુક્રવારે ઓસાકામાં યોજાનારી G-20 સંમ્મેલનમાં ભાગ લેવા જાપાન આવ્યા છે.

તેમણે કહ્યું કે 'જાપાન સાથે અમારા વર્ષો જુના સંબંધ છે. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. તેનું કારણ મહાત્મા ગાંધી છે. અમે બધાએ તેમની કહેવત સાંભળી છે કે, 'ખોટું ન જોશો, ખોટું ન સાંભળશો અને ખોટુ ન બોલશો'. પરંતુ તમામ લોકો જાણે છે કે તેમણે પોતોનો સંદેશ આપવા જે ત્રણ વાંદરાનો ઉલ્લેખ કર્યો તેમનું મૂળ 17મી સદીના જાપાનમાં છે.'

આ ત્રણ કપિરાજ છે ઃ મિજારૂ, જેણે આંખો ઢાંકેલી છે અને ખરાબ નથી જોતો. કિકાજારૂ, જેણે કાન બંઘ કર્યા છે અને ખરાબ નથી સાંભળતો. ત્રીજો ઈવાજારૂ જેણે પોતાનું મુખ બંધ કર્યું છે અને તે ખોટું નથી બોલતો.

મોદીએ કહ્યું, 'અમારી ભાષામાં પણ કેટલાક અંશ પણ અમને એકસાથે જોડે છે.'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/modi-mentions-gandhijis-three-wise-monkeys-to-outline-india-japan-relations/na20190628081944008



मोदी ने भारत-जापान संबंधों को रेखांकित करने के लिए गांधीजी के तीन बुद्धिमान बंदरों का उल्लेख किया



कोबे: प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरुवार को भारत और जापान के बीच मजबूत संबंध को रेखांकित करने के लिए महात्मा गांधी की शिक्षाओं से जुड़े तीन बुद्धिमान बंदरों का उल्लेख किया.



मोदी ने यहां उत्साह से भरे भारतीय समुदाय से कहा, 'जब हम विश्व के साथ भारत के संबंधों की बात करते हैं तो उसमें जापान का अहम स्थान है.'



वह शुक्रवार से ओसाका में होने वाले जी 20 सम्मेलन में हिस्सा लेने के लिए जापान आये हुए हैं.



उन्होंने कहा, 'जापान के साथ हमारा संबंध सदियों पुराना है. हम एक दूसरे की संस्कृति का सम्मान करते हैं. यह बापू (महात्मा गांधी) की वजह से है ... हम सभी ने उनकी यह कहावत सुनी है -- बुरा मत देखो, बुरा मत सुनो और बुरा मत कहो। लेकिन यह सभी को मालूम है कि उन्होंने अपना संदेश फैलाने के लिए जिन तीन बंदरों की बात की, उसका मूल 17 वीं सदी के जापान में है.'



ये तीन बंदर हैं : मिजारू जो आंखे ढके हुए और बुरा नहीं देखता, किकाजारू जिसने कान बंद किए हुए हैं और जो बुरा नहीं सुनता और तीसरा इवाजारू जिसने अपना मुंह बंद किया है और जो बुरा नहीं बोलता.



मोदी ने कहा, 'हमारी भाषा में भी कुछ ऐसे बिंदु हैं जो हमें आपस में जोड़ते हैं.'



कुछ उदाहरण सामने रखते हुए उन्होंने कहा, 'भारत में जिसे हम ध्यान कहते हैं, उसे जापान में 'जेन' कहा जाता है. जिसे हम भारत में 'सेवा' कहते हैं, उसे जापान में भी 'सेवा' कहा जाता है.'




Conclusion:
Last Updated : Jun 28, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.