મમતા બેનર્જીએ કહ્યું કે, આવા લોકો ફેસબુક અને સાંપ્રદાયિક રમખાણોનો ઉપયોગ કરી ભાગલા કરવામાં માગે છે. મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના લોકો ત્યારે ક્યાં હતા, જ્યારે દેશ આઝાદી માટે લડી રહ્યો હતો.
આઝાદીના આટલા વર્ષો બાદ આપણે આપણી નાગરિકતા સાબિત કરવી પડે છે, આનાથી વધારે શરમની વાત બીજી કઈ હોઈ શકે. ભાજપને ફક્ત 32 ટકા મત મળ્યા છે, 68 ટકા નહીં.