ETV Bharat / bharat

મોદી પેન્ટ પહેરતા નહોતા શીખ્યા ત્યારે, નેહરુ-ઈન્દિરાએ સેના બનાવી હતી: કમલનાથ

author img

By

Published : May 13, 2019, 9:48 PM IST

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે PM મોદીને આડે હાથે લેતા કહ્યું કે, પાંચ વર્ષનો જવાબ નથી આપી શકતાને દેશની સુરક્ષાની વાતો કરે છે. તેમણે કહ્યું કે, મોદીજીએ જ્યારે પાયઝામા પહેરવાનું નહોતા શીખ્યા, ત્યારે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીએ આપણા દેશની સેના બનાવી હતી.

ફાઈલ ફોટો

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ PM મોદી પર પાંચ વર્ષના કામનો હિસાબ ના આપવાનો આરોપ લગાવતા આરોપ લગાવ્યો કહ્યું કે, મોદી દેશના જવાનોના નામ પર વોટ માગી રહ્યા છે. આ સાથે વિપક્ષના ગણા દિગ્ગજ નેતા ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ ચૂંક્યા છે.

kamal
કમલનાથને મોદીને આડે હાથે લીધા

તમને જણાવી દઈ કે, PM મોદીએ અગાઉ પૂર્વ PM રાજીવ ગાંધી પર પ્રહાર કર્યા હતા. મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાજીવ ગાંધીએ INS વિરાટના ઉપયોગ પોતાના પરિવાર માટે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ PM મોદી પર પાંચ વર્ષના કામનો હિસાબ ના આપવાનો આરોપ લગાવતા આરોપ લગાવ્યો કહ્યું કે, મોદી દેશના જવાનોના નામ પર વોટ માગી રહ્યા છે. આ સાથે વિપક્ષના ગણા દિગ્ગજ નેતા ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ ચૂંક્યા છે.

kamal
કમલનાથને મોદીને આડે હાથે લીધા

તમને જણાવી દઈ કે, PM મોદીએ અગાઉ પૂર્વ PM રાજીવ ગાંધી પર પ્રહાર કર્યા હતા. મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાજીવ ગાંધીએ INS વિરાટના ઉપયોગ પોતાના પરિવાર માટે કર્યો હતો.

Intro:Body:

kamal nath attacks pm modi/na20190513195930112

kamal nath, PM modi, lok sbha election, jawaharlal nehru, Indira Gandhi



જ્યારે મોદીને પેન્ટ પહેરતા નહતું શીખ્યું ત્યારે, નેહરુ ઈન્દિરાએ સેના બનાવી: કમલનાથ



દિલ્હી: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે PM મોદીને આડે હાથે લેતા કહ્યું કે, પાંચ વર્ષનો જવાબ નથી આપી શકતાને દેશની સુરક્ષાની વાતો કરશે. તેમણે કહ્યું કે, મોદીજીએ જ્યારે પેન્ટ, પાયઝામાં પહેરવાનું ન હતા શીખ્યા, ત્યારે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીએ આપણા દેશની સેના બનાવી હતી. 



ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ PM મોદી પર પાંચ વર્ષના કામોનો હિસાબ ના આપવાનો લગાવતા રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી દેશના જવાનોના નામ પર વોટ માગી રહ્યા છે. આ સાથે વિપક્ષના ગણા દિગ્ગજ નેતા ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ ચૂંક્યા છે. 



તમને જણાવી દઈ કે, PM મોદીએ અગાઉ પૂર્વ PM રાજીવ ગાંધી પર પ્રહાર કર્યો હતો. મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાજીવ ગાંધીએ INS વિરાટના ઉપયોગ પોતાના પરિવારના માટે કર્યો હતો. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.