રાવતે વધુમાં જણાવ્યું કે, વધારે સંખ્યામાં આતંકવાદીયોની મોત થયાની જાણકારી મળી છે, પણ તે પછી જણાવવામાં આવશે. અમારી પાસે આ હુમલામાં આતંકવાદીઓના ત્રણ રહેઠાણ નેસ્તનાબુત કર્યાની જાણકારી છે. આ હમલામાં ચોથા રહેઠાણને પણ નુકશાન થયું છે.
આ પહેલા આઇએએનએસએ રિપોર્ટ કર્યો હતો કે ભારતે આપેલ વળતા જવાબમાં પીઓકેમાં ચાર આતંકવાદી રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પહેલા રક્ષા પ્રધાન રાજનાથ સિંહએ રવિવારના રોજ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો અને સેનાના પ્રમુખ સહિતના અધિકારીઓ વાતચીત કરી હતી, આ સધર્ષ વિરામમાં ભારતના બે જવાન શહિદ થયા હતા અને એક નાગરીકની મોત થઇ હતી.
અધિકારીએ આઇએએનએસને કહ્યું કે, રાજનાથ સિંહએ રાવત સાથે વાતચીત કરી અને જમ્મુ-કાશ્મીરનો તાગ મેળવ્યો હતો. સાથે જ જવાબી હુમલા અને શહીદ થયેલા જવાનો વિશે પણ જાણકારી મેળવી હતી.
પીઓકેમાં આતંકવાદીયોનો ખાત્મો, આતંકવાદીના ચાર રહેઠાણ કર્યા ધ્વસ્થ - Jammu kashmir latest News
નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે રવિવારના રોજ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરમાં યુધ્ધ વિરામનો ભંગ કર્યા બાદ ભારતીય સેનાએ કાઉન્ટર એટેક કર્યું હતુ અને પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં ચાર આતંકવાદીઓના રહેઠાણને નીશાનો બનાવવામાં આવ્યા હતો. આ હમલામાં પાકિસ્તાનના 6થી 10 જવાનોની મોત થઇ છે. જ્યારે આતંકવાદીઓ પણ આટલી જ સંખ્યામાં મોત પામ્યા છે.
રાવતે વધુમાં જણાવ્યું કે, વધારે સંખ્યામાં આતંકવાદીયોની મોત થયાની જાણકારી મળી છે, પણ તે પછી જણાવવામાં આવશે. અમારી પાસે આ હુમલામાં આતંકવાદીઓના ત્રણ રહેઠાણ નેસ્તનાબુત કર્યાની જાણકારી છે. આ હમલામાં ચોથા રહેઠાણને પણ નુકશાન થયું છે.
આ પહેલા આઇએએનએસએ રિપોર્ટ કર્યો હતો કે ભારતે આપેલ વળતા જવાબમાં પીઓકેમાં ચાર આતંકવાદી રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પહેલા રક્ષા પ્રધાન રાજનાથ સિંહએ રવિવારના રોજ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો અને સેનાના પ્રમુખ સહિતના અધિકારીઓ વાતચીત કરી હતી, આ સધર્ષ વિરામમાં ભારતના બે જવાન શહિદ થયા હતા અને એક નાગરીકની મોત થઇ હતી.
અધિકારીએ આઇએએનએસને કહ્યું કે, રાજનાથ સિંહએ રાવત સાથે વાતચીત કરી અને જમ્મુ-કાશ્મીરનો તાગ મેળવ્યો હતો. સાથે જ જવાબી હુમલા અને શહીદ થયેલા જવાનો વિશે પણ જાણકારી મેળવી હતી.
पीओके में हमने ठिकानों को बनाया निशाना, कई आतंकी ढेर : सेना प्रमुख (लीड-1)
(23:24)
नई दिल्ली, 20 अक्टूबर (आईएएनएस)| सेना प्रमुख जनरल बिपिन रावत ने बताया कि रविवार को पाकिस्तान द्वारा जम्मू-कश्मीर में युद्ध विराम का उल्लंघन करने के बाद भारतीय सेना ने जवाबी कार्रवाई करते हुए पाकिस्तानी कब्जे वाले कश्मीर (पीओके) में चार आतंकी ठिकानों को निशाना बनाया जिसमें कई आतंकियों को मार गिराया गया। उन्होंने कहा, "हमें सूचना मिली थी कि केरन, तंगधार व नौगाम सेक्टरों के सामने स्थित पीओके के इलाके में आतंकी शिविर चल रहे हैं। इन्हें निशाना बनाया गया। इस हमले में 6 से 10 पाकिस्तानी जवान मारे गए हैं। इतनी ही संख्या में आतंकी भी मारे गए हैं।"
रावत ने मीडिया से कहा, "अधिक संख्या में आतंकवादियों के मारे जाने की सूचना है, जिसके बारे में हम बाद में सूचित करेंगे। हमारे पास हमले में कम से कम तीन आतंकवादी शिविरों के तबाह किए जाने की पक्की सूचना है। इस हमले में चौथे शिविर को भी नुकसान पहुंचा है।"
इससे पहले आईएएनएस ने दिन में रिपोर्ट किया था कि भारत की जवाबी कार्रवाई में पीओके में चार आतंकवादी शिविरों को निशाना बनाया गया है।
इससे पहले रक्षा मंत्री राजनाथ सिंह ने रविवार को पाकिस्तान द्वारा जम्मू-कश्मीर में संघर्ष विराम उल्लंघन का जायजा लेने को लेकर सेना प्रमुख सहित शीर्ष सेना अधिकारियों से बातचीत की थी। इस संघर्ष विराम में भारत के दो जवान व एक नागरिक मारे गए।
एक वरिष्ठ अधिकारी ने आईएएनएस से कहा, "राजनाथ सिंह ने जनरल रावत से बातचीत की और जम्मू-कश्मीर के हालात का जायजा लिया। उन्होंने भारतीय सुरक्षा बलों द्वारा शुरू किए गए जवाबी हमले के बारे में जानकारी ली। इसके साथ संघर्ष विराम उल्लंघन के दौरान शहीद हुए दो जवानों व हताहत नागरिक की भी जानकारी ली।"
Conclusion: