પ્રાપ્ત વિગતો મુજબ, કેદારનાથ ધામમાં સોમવારના રોજ હેલિપેડ પર લેડિંગ વખતે એક હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટર યુટી એર કંપનીનું હતું. પ્રાથમિક તબક્કે દુર્ધટનાનું કારણ લેન્ડિગ સમયે સંતુલન બગડવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરને ઘણું નુકસાન થયું છે.
