ETV Bharat / bharat

દેશમાં ઇકોનોમિક સ્લોડાઉન જેવું કાંઈ નથી ફક્ત ગ્રાહકોનું વલણ બદલાયું છે: આર.એસ. સોઢી

આણંદ: હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે કે, ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલી રહ્યું છે. મોટી મોટી કંપનીઓ પણ આ વિષય પર ચિંતા વ્યક્ત કરી રહી છે. ત્યારે વિશ્વ વિખ્યાત અમુલ દ્વારા મંદીના વાતાવરણ વચ્ચે ગત વર્ષ કરતાં 24 ટકાથી વધુ સેલ્સગ્રોથ હાંસલ કર્યો છે.

author img

By

Published : Aug 24, 2019, 4:30 AM IST

Anand

ભારત વિકાસશીલ દેશોની યાદીમાંથી વિકસિત દેશોની યાદી તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં સામાન્યમાં સામાન્ય માણસ સુધી તમામ પ્રકારની સુવિધાઓ અને ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે. તેવા સમયમાં વૈશ્વિક સ્તરે ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલી રહ્યાના મેસેજ દરેક સ્તરે વેપારીઓ અને ઉપભોક્તા બંનેને ચિંતીત બનાવી રહ્યું છે. તેવા સંજોગોમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી અમુલ ડેરીની પેદાશોની વેચાણમાં ગત વર્ષ કરતાં ૨૪ ટકાનો વધારો થયો હોવાની જીસીએમએમએફના એમડી. ડૉ. આર.એસ. સોઢી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

દેશમાં ઇકોનોમિક સ્લોડાઉન જેવું કાંઈ નથી ફક્ત ગ્રાહકોનું વલણ બદલાયું છે: આર.એસ. સોઢી

આ વિષય પર etv ભારત સાથે વિસ્તૃત ચર્ચા કરતાં જીસીએમએમએફના એમડી ડૉ. આર.એસ સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા ઇકોનોમિક સ્લો ડાઉનના સંજોગોમાં સૌથી પહેલી અસર માર્કેટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી થતી હોય છે અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે જેનું ટર્નઓવર વાર્ષિક 52 થી 53 હજાર કરોડથી વધારે છે. અમૂલની પ્રોડક્ટનું વેચાણ ચાલુ વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં ગત વર્ષની સરખામણીએ ૨૪ ટકા વધારે છે. જે સૂચવે છે કે ગ્રાહકોની ખરીદીની ક્ષમતા હજુ પણ જળવાઈ રહી છે અથવા તો વધવા પામી છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી ડૉ. આર.એસ. સોઢીના જણાવ્યા અનુસાર દરેક ઇન્ડસ્ટ્રીએ એક ટાઈમ સાથે બદલાવ લાવવો પડે છે ગ્રાહકોની જરૂરિયાત તથા માંગ અને બજારના વલણ ઉપર ફેરફાર કરી તેમના ઉત્પાદનમાં જરૂરી બદલાવ લાવો તે બજારમાં સ્વસ્થ વ્યવહાર ચાલુ રાખવા અનિવાર્ય હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભારત વિકાસશીલ દેશોની યાદીમાંથી વિકસિત દેશોની યાદી તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં સામાન્યમાં સામાન્ય માણસ સુધી તમામ પ્રકારની સુવિધાઓ અને ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે. તેવા સમયમાં વૈશ્વિક સ્તરે ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલી રહ્યાના મેસેજ દરેક સ્તરે વેપારીઓ અને ઉપભોક્તા બંનેને ચિંતીત બનાવી રહ્યું છે. તેવા સંજોગોમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી અમુલ ડેરીની પેદાશોની વેચાણમાં ગત વર્ષ કરતાં ૨૪ ટકાનો વધારો થયો હોવાની જીસીએમએમએફના એમડી. ડૉ. આર.એસ. સોઢી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

દેશમાં ઇકોનોમિક સ્લોડાઉન જેવું કાંઈ નથી ફક્ત ગ્રાહકોનું વલણ બદલાયું છે: આર.એસ. સોઢી

આ વિષય પર etv ભારત સાથે વિસ્તૃત ચર્ચા કરતાં જીસીએમએમએફના એમડી ડૉ. આર.એસ સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા ઇકોનોમિક સ્લો ડાઉનના સંજોગોમાં સૌથી પહેલી અસર માર્કેટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી થતી હોય છે અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે જેનું ટર્નઓવર વાર્ષિક 52 થી 53 હજાર કરોડથી વધારે છે. અમૂલની પ્રોડક્ટનું વેચાણ ચાલુ વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં ગત વર્ષની સરખામણીએ ૨૪ ટકા વધારે છે. જે સૂચવે છે કે ગ્રાહકોની ખરીદીની ક્ષમતા હજુ પણ જળવાઈ રહી છે અથવા તો વધવા પામી છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી ડૉ. આર.એસ. સોઢીના જણાવ્યા અનુસાર દરેક ઇન્ડસ્ટ્રીએ એક ટાઈમ સાથે બદલાવ લાવવો પડે છે ગ્રાહકોની જરૂરિયાત તથા માંગ અને બજારના વલણ ઉપર ફેરફાર કરી તેમના ઉત્પાદનમાં જરૂરી બદલાવ લાવો તે બજારમાં સ્વસ્થ વ્યવહાર ચાલુ રાખવા અનિવાર્ય હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Intro:હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે કે ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલી રહ્યું છે મોટી મોટી કંપનીઓ પણ આ વિષય પર ચિંતા વ્યક્ત કરી રહી છે. ત્યારે વિશ્વ વિખ્યાત અમુલ દ્વારા મંદીના વાતાવરણ વચ્ચે ગત વર્ષ કરતાં 24 ટકા થી વધુ સેલ્સગ્રોથ હાંસલ કર્યો છે.


Body:હાલ ભારત વિકાસશીલ દેશોની યાદીમાંથી વિકસિત દેશોની યાદી તરફ આગળ વધી રહ્યો છે દેશમાં સામાન્યમાં સામાન્ય માણસ સુધી તમામ પ્રકારની સુવિધાઓ અને ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે તેવા સમયમાં વૈશ્વિક સ્તરે ભારત માં ઇકોનોમિક સ્લોડાઉન ચાલી રહ્યાના મેસેજ દરેક સ્તરે વેપારીઓ અને ઉપભોક્તા બંનેને ચિંતીત બનાવી રહ્યું છે તેવા સંજોગોમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી અમુલ ડેરી ની પેદાશોની વેચાણમાં ગત વર્ષ કરતાં ૨૪ ટકાનો વધારો થયો હોવાની જીસીએમએમએફના એમડી.ડો આરએસ સોઢી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ વિષય પર etv ભારત સાથે વિસ્તૃત ચર્ચા કરતાં જીસીએમએમએફના એમડી ડોક્ટર આર એસ સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલતી હોવાની ચર્ચા ચાલી રહી છે આવા ઇકોનોમિક સ્લો ડાઉનના સંજોગોમાં સૌથી પહેલી અસર માર્કેટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી થતી હોય છે અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે જે નું ટર્નઓવર વાર્ષિક 52 થી 53 હજાર કરોડ થી વધારે છે. અમૂલની પ્રોડક્ટનું વેચાણ ચાલુ વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં ગત વર્ષની સરખામણીએ ૨૪ ટકા વધારે છે જે સૂચવે છે કે ગ્રાહકોની ખરીદીની ક્ષમતા હજુ પણ જળવાઈ રહી છે અથવા તો વધવા પામી છે.

આર.એસ સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમૂલના બ્રાન્ડ નેમ નીચે વેચાતી તમામ પ્રોડક્ટ જેવીકે આઇસ્ક્રીમ,ઘી,પનીર,દૂધ,દહીં,છાશ,ચોકલેટ આ તમામમાં સરેરાશ 20 થી 30 ટકાનો વેચાણમાં વધારો થયો છે.જેનું ઓવરઓલ વેચાણમાં 24 ટકા નો વધારો નોંધાવા પામ્યો છે,વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં જે અમુક ઇન્ડસ્ટ્રીમાં સ્લોડાઉન આવ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે તે સ્લોડાઉન નથી પરંતુ તે ઇન્ડસ્ટ્રીના માર્કેટના ગ્રાહકોના વલણ માં આવેલ ફેરફારની સીધી અસર છે.ભારત દેશમાં બદલાવ આવી રહ્યો છે ગ્રાહકોનો એટીટ્યુડ અને ફિચર્સની ડિમાન્ડમાં તથા માર્કેટના ટ્રેન્ડ ના બદલાવ ના કારણે અમુક લેવલે ગ્રાહકો ની માનસિકતામાં બદલાવ આવ્યો છે. જેમાં ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ગાડી રાખવી તે એક સ્ટેટસ ગણાતું હતું પરંતુ હાલ વ્યક્તિઓ ગાડી કરતા યાતાયાત ના બીજા સાધનોનો ઉપયોગ કરતા થયા છે યાતાયાત ની સુવિધાઓમાં પણ નોંધનીય ફેરફાર થવા પામ્યા છે શરૂઆતમાં લોકો ઘડિયાળ પહેરવાનું ઘણું પસંદ કરતા હતા પરંતુ હાલની પેઢી માટે તે આવશ્યક રહ્યું નથી આવા બધા બદલાવના કારણે તે ઇન્ડસ્ટ્રીએ ગ્રાહકનું મન જાણવાની ખાસ જરૂર હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.સમય સાથે જરૂરી બદલાવ કરવો તે કોઈપણ વ્યવસાયમાં ટકી રહેવા માટે મહત્વની કડી હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રી આ કામ કરી નથી શકતી તેને માટે ચોક્કસથી સ્લોડાઉન જેવી સમસ્યા ઉભી થતી હોય છે.


Conclusion:ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના એમડી ડોક્ટર આર એસ શોઢી ના જણાવ્યા અનુસાર દરેક ઇન્ડસ્ટ્રીએ એક ટાઈમ સાથે બદલાવ લાવવો પડે છે ગ્રાહકોની જરૂરિયાત તથા માંગ અને બજારના વલણ ઉપર ફેરફાર કરી તેમના ઉત્પાદનમાં જરૂરી બદલાવ લાવો તે બજારમાં સ્વસ્થ વ્યવહાર ચાલુ રાખવા અનિવાર્ય હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.


બાઈટ : ડો. આર એસ સોઢી (એમડી જીસીએમએમએફ આણંદ)


(નોંધ:- ડોક્ટર સોઢીની બાઈટ હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં છે જે નેશનલ ડેસ્ક ઉપર મોકલી આપવા વિનંતી)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.