ETV Bharat / bharat

મમતા બેનર્જીની ફરી એક વાર EVM હટાવાની માગ, મતપત્રથી ચૂંટણી થવી જોઈએ

કલકત્તા: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ EVMની જગ્યાએ મતપત્ર લઈ આવવા માગ કરી છે. તેમણે આ અંગે કહ્યું હતું કે, લોકતંત્રને બચાવવા કે ચૂંટણી સમયે કાળાનાણાના ઉપયોગ પર રોક લગાવવા દેશની ચૂંટણીઓમાં સુધાર લાવવાની જરુર છે.

author img

By

Published : Jul 21, 2019, 10:20 PM IST

Updated : Jul 21, 2019, 10:34 PM IST

મમતા બેનર્જીએ EVMના સ્થાને મતપત્ર લઇ આવવા માગ કરી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બેનર્જીએ ચૂંટણી માટે સરકારી ફંડની માગ કરી છે. વધુમાં કહ્યું હતું કે, " એ ન ભુલો કે પહેલા ઇંગ્લેન્ડ, ફ્રાંન્સ, જર્મની અને અમેરિકાએ પણ EVMનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તેને ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. તો તેવામાં આપણે કેમ મતપત્ર ફરી લઈ આવી શકીએ નહીં?

મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું કે, " 1995થી હું ચૂંટણીમાં સુધાર લઇ આવવાની માગ કરુ છું. જો ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગને રોકવા ઈચ્છતા હોય, લોકતંત્રને બચાવવા માંગતા હોય અને રાજકીય પક્ષોમાં પારદર્શિતા કાયમ કરવા ઈચ્છતા હોય તો ચૂંટણીમાં સુધારો લઈ આવવો જ પડશે.

તેઓએ વધુમાં જણાવ્યુંં કે ચૂંટણીમાં સરકારી ફંડીગ જરૂરી છે. કારણ કે રાજકીય પક્ષ ચૂંટણી સમયે કાળાનાણાનો ઉપયોગ કરે છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે દાવો કર્યો છે કે હાલમાં લોકસભા ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છે. હું જાણવા માગુ છુ કે પૈસા આવ્યાં ક્યાંથી ? દરેક પક્ષ તો એટલો ખર્ચ કરી શકતો નથી. આ ભ્રષ્ટાચાર છે તથા અલગ અલગ નકલી ખાતાઓમાં પૈસા ભેગા થાય છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બેનર્જીએ ચૂંટણી માટે સરકારી ફંડની માગ કરી છે. વધુમાં કહ્યું હતું કે, " એ ન ભુલો કે પહેલા ઇંગ્લેન્ડ, ફ્રાંન્સ, જર્મની અને અમેરિકાએ પણ EVMનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તેને ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. તો તેવામાં આપણે કેમ મતપત્ર ફરી લઈ આવી શકીએ નહીં?

મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું કે, " 1995થી હું ચૂંટણીમાં સુધાર લઇ આવવાની માગ કરુ છું. જો ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગને રોકવા ઈચ્છતા હોય, લોકતંત્રને બચાવવા માંગતા હોય અને રાજકીય પક્ષોમાં પારદર્શિતા કાયમ કરવા ઈચ્છતા હોય તો ચૂંટણીમાં સુધારો લઈ આવવો જ પડશે.

તેઓએ વધુમાં જણાવ્યુંં કે ચૂંટણીમાં સરકારી ફંડીગ જરૂરી છે. કારણ કે રાજકીય પક્ષ ચૂંટણી સમયે કાળાનાણાનો ઉપયોગ કરે છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે દાવો કર્યો છે કે હાલમાં લોકસભા ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છે. હું જાણવા માગુ છુ કે પૈસા આવ્યાં ક્યાંથી ? દરેક પક્ષ તો એટલો ખર્ચ કરી શકતો નથી. આ ભ્રષ્ટાચાર છે તથા અલગ અલગ નકલી ખાતાઓમાં પૈસા ભેગા થાય છે.

Intro:Body:

ममता बनर्जी ने ईवीएम के स्थान पर मतपत्र वापस लाने की मांग की



कोलकाता: तृणमूल कांग्रेस की सुप्रीमो ममता बनर्जी ने इलेक्ट्रॉनिक वोटिंग मशीन (ईवीएम) के स्थान पर मतपत्र वापस लाने की मांग की है. उन्होंने कहा है कि लोकतंत्र को बचाने एवं चुनाव के दौरान कालेधन के इस्तेमाल पर रोक लगाने के लिए देश में चुनाव सुधार जरूरी हैं.



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/cal1-wb-mamata-evm-1/na20190721142940662





पश्चिम बंगाल की मुख्यमंत्री बनर्जी ने चुनाव की सरकारी फंडिंग की भी मांग की है.



उन्होंने कहा, 'यह मत भूलिए कि पहले इंगलैंड, फ्रांस, जर्मनी और अमेरिका में भी ईवीएम का इस्तेमाल किया गया. लेकिन अब उन्होंने उसका इस्तेमाल करना बंद कर दिया है... तो ऐसे में हम क्यों मतपत्र वापस नहीं ला सकते?'



ऐसी संभावना है कि रविवार की रैली के दौरान वह ईवीएम और चुनाव सुधार जैसे मुद्दे जोर-शोर से उठा सकती हैं.



बनर्जी ने शनिवार को यहां संवाददाताओं से कहा, '1995 से मैं चुनाव सुधार की मांग करती आ रही हूं. यदि हम चुनाव में कालेधन का इस्तेमाल रोकना चाहते हैं, लोकतंत्र को बचाना चाहते हैं और राजनीतिक दलों में पारदर्शिता कायम करना चाहते हैं तो चुनाव सुधार करने ही होंगे.'



उन्होंने कहा कि चुनाव की सरकारी फंडिंग जरूरी है क्योंकि राजनीतिक दल चुनाव के दौरान कालेधन का इस्तेमाल करते हैं. तृणमूल प्रमुख ने पहले दावा किया था कि हाल के लोकसभा चुनाव में करोड़ों रूपये खर्च किये गये.



उन्होंने कहा, 'कुछ लोग कह रहे हैं कि यह हजारों करोड़ों रूपये की राशि है. मैं जानना चाहती हूं कि यह पैसा आया कहां से? हर दल इतनी अधिक धनराशि खर्च तो कर नहीं सकता. यह भ्रष्टाचार है. विभिन्न फर्जी खातों में पैसे भेजे गये. आरटीजीएस के माध्यम से पैसे का अंतरण हुआ.'


Conclusion:
Last Updated : Jul 21, 2019, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.