ETV Bharat / bharat

રાફેલ ડીલ મુદ્દે CPMએ JPCની માંગ કરી, કહ્યું- કોર્ટને ગુમરાહ કરાઈ રહી છે

author img

By

Published : Feb 10, 2019, 1:56 PM IST

નવી દિલ્હી: ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ રાફેલ મુદ્દાને લઇને સંયુક્ત સંસદ સમિતિ (JPC) બનાવવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે, મોદી સરકારે ભ્રષ્ટાચારના માધ્યમથી મોટી રકમ મેળવી છે. આ મુદ્દા પર CPM મહાસચિવ સીતારામ યેચુરીએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.

ફાઈલ ફોટો

CPMના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, રાફેલ મુદ્દેમાં સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવામાં આવી રહી છે. ચેચુરીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, મોદીના નજીકના કારોબારી મિત્રોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મામલાના તાર ટોચની આગેવાની સાથે જાડાયેલા છે. યેચુરીએ પૂછ્યું કે, મોદીએ કોને લાભ કરાવવા માટે વાયુસેના અને રક્ષા મંત્રાલયની અનદેખી કરી.


CPMના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, રાફેલ મુદ્દેમાં સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવામાં આવી રહી છે. ચેચુરીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, મોદીના નજીકના કારોબારી મિત્રોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મામલાના તાર ટોચની આગેવાની સાથે જાડાયેલા છે. યેચુરીએ પૂછ્યું કે, મોદીએ કોને લાભ કરાવવા માટે વાયુસેના અને રક્ષા મંત્રાલયની અનદેખી કરી.


Intro:Body:

રાફેલ ડીલ મુદ્દે CPMએ JPCની માંગ કરી, કહ્યું- કોર્ટને ગુમરાહ કરાઈ રહી છે







નવી દિલ્હી: ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ રાફેલ મુદ્દાને લઇને સંયુક્ત સંસદ સમિતિ (JPC) બનાવવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે, મોદી સરકારે ભ્રષ્ટાચારના માધ્યમથી મોટી રકમ મેળવી છે. આ મુદ્દા પર CPM મહાસચિવ સીતારામ યેચુરીએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.



CPMના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, રાફેલ મુદ્દેમાં સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવામાં આવી રહી છે. ચેચુરીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, મોદીના નજીકના કારોબારી મિત્રોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મામલાના તાર ટોચની આગેવાની સાથે જાડાયેલા છે. યેચુરીએ પૂછ્યું કે, મોદીએ કોને લાભ કરાવવા માટે વાયુસેના અને રક્ષા મંત્રાલયની અનદેખી કરી.





 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.