ETV Bharat / bharat

ભારતમાં કયા રાજ્યમાં કેટલા કેસ  નોંધાયો, જાણો વિગતો

રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે કોરોના વાઇરસના 3000 નવા કેસ નોંધાયા છે, જેથી આંકડો 60000 ને પાર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં 304 જેટલા વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું છે. ત્યારે ઓડિશામાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણની સંખ્યા 5,160 પર પહોંચી ગઇ છે.

author img

By

Published : Jun 21, 2020, 10:59 PM IST

દેશમાં કોરોના કેસની  સંખ્યા
દેશમાં કોરોના કેસની સંખ્યા

હૈદરાબાદ: રવિવારે દેશમાં COVID-19 ને કારણે મૃત્યુઆંક વધીને 13,254 પર પહોંચી ગયો છે અને કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 4,10,461 થઈ છે, જેમાં 1,69,451 સક્રિય કેસ છે. આજદિન સુધીમાં કુલ 2,27,755 દર્દીઓને સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી છે.

દેશમાં કોરોના કેસની  સંખ્યા
દેશમાં કોરોના કેસની સંખ્યા
  • ઓડિશા : છેલ્લા 24 કલાકમાં COVID-19 માટે 304 જેટલા વ્યક્તિઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેથી ઓડિશામાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણની સંખ્યા 5,160 પર પહોંચી છે.

304 સંક્રમિતમાંથી 272 લોકોને કોરોન્ટાઇન કેન્દ્રોમાં રાખવમાં આવ્યા છે અને 32 સ્થાનિક નવા કેસ નોંધાયા હતા. આ સંખ્યામાં ફાયર અને NDRF જવાનો પણ સામેલ છે. જે ચક્રવાત દરમિયાન ફરજ પર હાજર હતા.

છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં કોરોનાના કારણે 14 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,24,402 કોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • નવી દિલ્હી: દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત કોરોનાને કારણે ખરાબ થઇ હતી.જે બાદ તેમને પ્લાઝ્માં થેરાપી આપવામાં આવી હતી. જે બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.55 વર્ષીય આરોગ્ય પ્રધાનનો તાવ હવે ઓછો થઇ ગયો છે. ડોક્ટરોનું કહેવું છે કે આવતીકાલે તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી શકે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે કોરોનાના 3000 નવા કેસ નોંધાયા હતા. જ્યારે રોગના કારણે મૃત્યુઆંક વધીને 2,175 થઈ ગયો હોવાનું એક અધિકારીઓએ જણાવ્યું હતું. સતત્ત ત્રીજા દિવસ પણ કેસની સંખ્યા 3,000 પર પહોંચી ગઇ છે.

શુક્રવારે આ સંખ્યા 3,137 હતી. છેલ્લા 24 કલાકમાં 63 જેટલા લોકોના મોત થયા છે. દિલ્હી આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 2,175 છે અને કેસની કુલ સંખ્યા 59,746 પર પહોંચી ગઇ છે.

અત્યાર સુધીમાં 33,013 જેટલા દર્દીઓ સ્વસ્થ્ય થયા છે, જ્યારે હજુ પણ 24,558 સક્રિય કેસ છે.

  • ઉતરાખંડ : રવિવારે 23 નવી કોવિડ -19 કેસ નોંધાયા હતા.આ સાથે ઉત્તરાખંડમાં કોરોનાની સંખ્યા 2324 પર પહોંચી ગઈ છે.1486 લોકોનો ઉપચાર કરવામાં આવ્યો છે, અને વધતા જતા મામલાને પહોંચી વળવા રાજ્ય સરકારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં કોવિડ -19 કેર સેન્ટર બનાવવાનું શરૂ કર્યું છે.

હૈદરાબાદ: રવિવારે દેશમાં COVID-19 ને કારણે મૃત્યુઆંક વધીને 13,254 પર પહોંચી ગયો છે અને કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 4,10,461 થઈ છે, જેમાં 1,69,451 સક્રિય કેસ છે. આજદિન સુધીમાં કુલ 2,27,755 દર્દીઓને સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી છે.

દેશમાં કોરોના કેસની  સંખ્યા
દેશમાં કોરોના કેસની સંખ્યા
  • ઓડિશા : છેલ્લા 24 કલાકમાં COVID-19 માટે 304 જેટલા વ્યક્તિઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેથી ઓડિશામાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણની સંખ્યા 5,160 પર પહોંચી છે.

304 સંક્રમિતમાંથી 272 લોકોને કોરોન્ટાઇન કેન્દ્રોમાં રાખવમાં આવ્યા છે અને 32 સ્થાનિક નવા કેસ નોંધાયા હતા. આ સંખ્યામાં ફાયર અને NDRF જવાનો પણ સામેલ છે. જે ચક્રવાત દરમિયાન ફરજ પર હાજર હતા.

છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં કોરોનાના કારણે 14 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,24,402 કોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • નવી દિલ્હી: દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત કોરોનાને કારણે ખરાબ થઇ હતી.જે બાદ તેમને પ્લાઝ્માં થેરાપી આપવામાં આવી હતી. જે બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.55 વર્ષીય આરોગ્ય પ્રધાનનો તાવ હવે ઓછો થઇ ગયો છે. ડોક્ટરોનું કહેવું છે કે આવતીકાલે તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી શકે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે કોરોનાના 3000 નવા કેસ નોંધાયા હતા. જ્યારે રોગના કારણે મૃત્યુઆંક વધીને 2,175 થઈ ગયો હોવાનું એક અધિકારીઓએ જણાવ્યું હતું. સતત્ત ત્રીજા દિવસ પણ કેસની સંખ્યા 3,000 પર પહોંચી ગઇ છે.

શુક્રવારે આ સંખ્યા 3,137 હતી. છેલ્લા 24 કલાકમાં 63 જેટલા લોકોના મોત થયા છે. દિલ્હી આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 2,175 છે અને કેસની કુલ સંખ્યા 59,746 પર પહોંચી ગઇ છે.

અત્યાર સુધીમાં 33,013 જેટલા દર્દીઓ સ્વસ્થ્ય થયા છે, જ્યારે હજુ પણ 24,558 સક્રિય કેસ છે.

  • ઉતરાખંડ : રવિવારે 23 નવી કોવિડ -19 કેસ નોંધાયા હતા.આ સાથે ઉત્તરાખંડમાં કોરોનાની સંખ્યા 2324 પર પહોંચી ગઈ છે.1486 લોકોનો ઉપચાર કરવામાં આવ્યો છે, અને વધતા જતા મામલાને પહોંચી વળવા રાજ્ય સરકારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં કોવિડ -19 કેર સેન્ટર બનાવવાનું શરૂ કર્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.