ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 647 પર પહોંચી

આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 647 પર પહોંચી છે.

author img

By

Published : Apr 19, 2020, 4:14 PM IST

ANDHRA PRADESH
ANDHRA PRADESH

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 647 પર પહોંચી છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ કુર્ણુલ જિલ્લામાં 26, કૃષ્ણામાં 6, પૂર્વ ગોદાવરીમાં 5, ગુંટુરમાં 3, અનંતપુરમાં 3 અને વિશાખાપટ્ટનમમાં 1 કેસ નોંધાયો છે.

હાલમાં રાજ્યભરની હોસ્પિટલમાં 565 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. કુર્ણુલ જિલ્લામાં કરોના વાઈરસથી એક વ્યક્તિનું મોત થયું છે અને આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 17 થયો છે. ગત 24 કલાકમાં 23 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 647 પર પહોંચી છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ કુર્ણુલ જિલ્લામાં 26, કૃષ્ણામાં 6, પૂર્વ ગોદાવરીમાં 5, ગુંટુરમાં 3, અનંતપુરમાં 3 અને વિશાખાપટ્ટનમમાં 1 કેસ નોંધાયો છે.

હાલમાં રાજ્યભરની હોસ્પિટલમાં 565 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. કુર્ણુલ જિલ્લામાં કરોના વાઈરસથી એક વ્યક્તિનું મોત થયું છે અને આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 17 થયો છે. ગત 24 કલાકમાં 23 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.