ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીના નિધન બાદ આ બંને બેઠક ખાલી પડેલી છે. અરુણ જેટલી ભાજપના સાંસદ હતા, જ્યારે રામ જેઠમલાણી આરજેડીના સાંસદ હતા.
રાજ્યસભા પેટાચૂંટણી: અરુણ જેટલી અને રામ જેઠમલાણીની બેઠક પર થશે પેટાચૂંટણી - rajya sabha by election
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર પેટાચૂંટણી કરવાની જાહેરાત કરી છે. જેનું મતદાન 16 ઓક્ટોબરના રોજ થશે.
![રાજ્યસભા પેટાચૂંટણી: અરુણ જેટલી અને રામ જેઠમલાણીની બેઠક પર થશે પેટાચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4559843-thumbnail-3x2-l.jpg?imwidth=3840)
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીના નિધન બાદ આ બંને બેઠક ખાલી પડેલી છે. અરુણ જેટલી ભાજપના સાંસદ હતા, જ્યારે રામ જેઠમલાણી આરજેડીના સાંસદ હતા.
રાજ્યસભા પેટાચૂંટણી: અરુણ જેટલી અને રામજેઠમલાણીની સીટ પર થશે પેટાચૂંટણી
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર પેટાચૂંટણી કરવાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચને આ બંને સીટ પર મતદાન કરવાની ફરજ પડી છે. આ માટે બિહાર અને યુપીની બંને સીટ પર 16 ઓક્ટોબરના રોજ મતદાન થશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીના નિધન બાદ આ બંને બેઠક ખાલી પડેલી છે. અરુણ જેટલી ભાજપના સાંસદ હતા, જ્યારે રામ જેઠમલાણી આરજેડીના સાંસદ હતા.
Conclusion: