ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારની નીતિઓ પર ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન

author img

By

Published : Jul 1, 2019, 10:13 PM IST

ન્યુ દિલ્હીઃ સંસદમાં ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીર મુદ્દે મોદી સરકારનો મત રજૂ કર્યો છે. અમિત શાહે કહ્યું કે તે નરેન્દ્ર મોદી સરકાર તરફથી સદનમાં તમામ સદસ્યો સમક્ષ વાત રજૂ કરૂં છુ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

hd

અમિત શાહનું મુદ્દાવાર સંબોધન

  • ભારતને તોડનારાઓને તેમની જ ભાષામાં જવાબ અપાશે
  • ભારત સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ઘ
  • જમ્હુરિયત, કાશ્મીરિયત, ઈંસાનિયત અમારી નીતિ
  • સંવિધાનના અનુચ્છેદ 356નો દુરઉપયોગ કોંગ્રેસના સમયે વધારે થયો
  • વડાપ્રધાને તમામ પક્ષના નેતાઓને બેઠક માટે આમંત્રિત કર્યા
  • સૂફની સંતોને કાશ્મીરથી ભગાડી દેવાયા, શું તે કાશ્મીરની પરંપરા છે?
  • અટલજીના રસ્તા પર છે નરેન્દ્ર મોદી સરકાર
  • કશ્મીરિયતની વાત કરો તો તમામની વાત થવી જોઈએ
  • જલ્દી જ સમય આવશે જ્યારે કશ્મીરી પંડિતો મંદિરોમાં પૂજા કરી શકશે
    અમિત શાહનું સંબોધન
    અમિત શાહનું સંબોધન

અમિત શાહે કહ્યું કે તે નરેન્દ્ર મોદી સરકાર તરફથી સદનમાં તમામ સદસ્યો સમક્ષ વાત રજૂ કરે છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

અમિત શાહનું સંબોધન
અમિત શાહનું સંબોધન

વધુમાં તેમણે કહ્યું કે તેને કોઈ દેશ અલગ નહીં કરી શકે. નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ સામે જીરો ટૉલેરન્સની નીતિ છે.

અમિત શાહનું સંબોધન
અમિત શાહનું સંબોધન

અમિત શાહનું મુદ્દાવાર સંબોધન

  • ભારતને તોડનારાઓને તેમની જ ભાષામાં જવાબ અપાશે
  • ભારત સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ઘ
  • જમ્હુરિયત, કાશ્મીરિયત, ઈંસાનિયત અમારી નીતિ
  • સંવિધાનના અનુચ્છેદ 356નો દુરઉપયોગ કોંગ્રેસના સમયે વધારે થયો
  • વડાપ્રધાને તમામ પક્ષના નેતાઓને બેઠક માટે આમંત્રિત કર્યા
  • સૂફની સંતોને કાશ્મીરથી ભગાડી દેવાયા, શું તે કાશ્મીરની પરંપરા છે?
  • અટલજીના રસ્તા પર છે નરેન્દ્ર મોદી સરકાર
  • કશ્મીરિયતની વાત કરો તો તમામની વાત થવી જોઈએ
  • જલ્દી જ સમય આવશે જ્યારે કશ્મીરી પંડિતો મંદિરોમાં પૂજા કરી શકશે
    અમિત શાહનું સંબોધન
    અમિત શાહનું સંબોધન

અમિત શાહે કહ્યું કે તે નરેન્દ્ર મોદી સરકાર તરફથી સદનમાં તમામ સદસ્યો સમક્ષ વાત રજૂ કરે છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

અમિત શાહનું સંબોધન
અમિત શાહનું સંબોધન

વધુમાં તેમણે કહ્યું કે તેને કોઈ દેશ અલગ નહીં કરી શકે. નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ સામે જીરો ટૉલેરન્સની નીતિ છે.

અમિત શાહનું સંબોધન
અમિત શાહનું સંબોધન
Intro:Body:

Amit shah news


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.