ETV Bharat / bharat

આરોપીએ પોલીસની જીપમાંથી છલાંગ લગાવતા મોત, ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ - An accused jumps out of police jeep and dies

કર્ણાટકના ચામરાજનગરમાં પૂછપરછ માટે લઈ જવામાં આવેલ એક આરોપીએ પોલીસની જીપમાંથી છલાંગ લગાવી દીધી (An accused jumps out of police jeep and dies) હતી. અકસ્માતમાં તેનું મોત થયું હતું. આ સંબંધમાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Etv Bharatએક આરોપીએ પોલીસની જીપમાંથી છલાંગ લગાવી, ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ
Etv Bharatએક આરોપીએ પોલીસની જીપમાંથી છલાંગ લગાવી, ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ
author img

By

Published : Nov 30, 2022, 8:33 PM IST

કર્ણાટક: એક આરોપીને પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તેણે પોલીસની જીપમાંથી છલાંગ લગાવી(An accused jumps out of police jeep and dies) દીધી, જેના કારણે તેનું મોત થયું. આ મામલે ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યલાંદુરુ પોલીસ સ્ટેશનમાં સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર શિવમદૈયા, મામ્બલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડ ગૌડા અને પોલીસ કોન્સ્ટેબલ સોમન્ના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.. મૃતકની માતા મહાદેવમ્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રને ત્રાસ આપી માર મારવામાં આવ્યો છે.

છોકરીનું અપહરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો: 23 નવેમ્બરના રોજ, યલંદુર તાલુકાના કુંતુરુમોલ ગામના નિંગારાજુ (21) વિરુદ્ધ એક સગીર છોકરીનું અપહરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. મંગળવારે જ્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે જીપમાંથી કૂદી પડ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવારનો જવાબ ન આપતા તેનું મોત થયું હતું.

કર્ણાટક: એક આરોપીને પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તેણે પોલીસની જીપમાંથી છલાંગ લગાવી(An accused jumps out of police jeep and dies) દીધી, જેના કારણે તેનું મોત થયું. આ મામલે ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યલાંદુરુ પોલીસ સ્ટેશનમાં સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર શિવમદૈયા, મામ્બલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડ ગૌડા અને પોલીસ કોન્સ્ટેબલ સોમન્ના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.. મૃતકની માતા મહાદેવમ્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રને ત્રાસ આપી માર મારવામાં આવ્યો છે.

છોકરીનું અપહરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો: 23 નવેમ્બરના રોજ, યલંદુર તાલુકાના કુંતુરુમોલ ગામના નિંગારાજુ (21) વિરુદ્ધ એક સગીર છોકરીનું અપહરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. મંગળવારે જ્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે જીપમાંથી કૂદી પડ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવારનો જવાબ ન આપતા તેનું મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.