જોધપુર(રાજસ્થાન) શહેરના માતા કા થાન વિસ્તારમાં મંગરા પૂંજલા વિસ્તારની રહેણાંક કોલોનીમાં શનિવારે બપોરે ગેસના ત્રણ-ચાર સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 4 લોકો જીવતા ભુંજાયા હતા, જ્યારે 16 લોકો દાઝી ગયા હતા.(gas cylinder Blast in Jodhpur) ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
-
जोधपुर में मगरा पूंजला एरिया के कीर्ति नगर में गैस सिलेंडर फटने से 4 लोगों की मृत्यु एवं कई लोगों के घायल होने की जानकारी बेहद दुखद है। स्थानीय प्रशासन से पूरी घटना की जानकारी ली है एवं घायलों के समुचित उपचार के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">जोधपुर में मगरा पूंजला एरिया के कीर्ति नगर में गैस सिलेंडर फटने से 4 लोगों की मृत्यु एवं कई लोगों के घायल होने की जानकारी बेहद दुखद है। स्थानीय प्रशासन से पूरी घटना की जानकारी ली है एवं घायलों के समुचित उपचार के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 8, 2022जोधपुर में मगरा पूंजला एरिया के कीर्ति नगर में गैस सिलेंडर फटने से 4 लोगों की मृत्यु एवं कई लोगों के घायल होने की जानकारी बेहद दुखद है। स्थानीय प्रशासन से पूरी घटना की जानकारी ली है एवं घायलों के समुचित उपचार के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 8, 2022
પૂરતી વ્યવસ્થા કરવા સૂચના: ઘટનામાં દાઝી ગયેલા લોકોને MG હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો 80 ટકાથી વધુ દાઝી ગયા છે. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા પોતે MG હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરોને સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ કીર્તિ નગર સ્થિત આ મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ધંધો થતો હતો. સિલિન્ડરમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો, તેના પર કામ કરતા વ્યક્તિએ માચીસની સ્ટિક લગાવીને ગેસ લીકેજ ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો.