ETV Bharat / state

રાજ્યમાં ચાદીપુરા વાયરસથી ભરડો!, અત્યાર સુધી કુલ 148 કેસો નોંધાયા, 61 બાળકોના મોત - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 6:36 PM IST

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં અને હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. આ વાયરસ ફેંફસામાંથી મગજમાં પહોંચે છે., 148 cases of Chandipura virus in Gujarat

રાજ્યમાં ચાદીપુરા વાયરસે લીધો ભરડો
રાજ્યમાં ચાદીપુરા વાયરસે લીધો ભરડો (ETV Graphics Team)

ગાંધીનગર: માખી-મચ્છરથી ફેલાતો આ રોગ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે આ વાયરસથી બાળકોના મોતનો આંકડો પણ સતત વધી રહ્યા છે. જેમાં અત્યાર સુધી ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 148 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠામાં 15, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 6, મોરબીમાં 6, ગાાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબદરમાં 1, પાટણમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 શંકાકાસ્પદ કેસો મળેલ છે.

રાજ્યમાં કુલ 148 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ 148 કેસ નોંધાયા (ETV Graphics Team)

કુલ 56 કેસ પોઝીટીવ: કુલ 148 કેસો પૈકી સાબરકાંઠામા 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 4, મહેસાણામાં 5, રાજકોટમાં 3, સરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, અમદાવાદમાં 1, પોરબંદરમાં 1 તેમજ પાટણમાં 1 જીલ્લા અને કોર્પોરેશનમાંથી ચાંદીપુરાના કુલ 56 કેસ પોઝીટીવ મળેલ છે.

કુલ 61 દર્દીઓનું મૃત્યુ: ગુજરાત રાજ્યના ઉપરોક્ત 148 કેસો પૈકી સાબરકાંઠામાં 04, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 એમ કુલ 61 દર્દીઓ મત્યુપામેલ છે.

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 27 દર્દી દાખલ છે તથા 60 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

અન્ય રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ
અન્ય રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ (ETV Graphics Team)

ગુજરાત રાજ્ય ઉપરાંત ચાંદીપુરા વાયરસ અન્ય રાજ્યમાં ફેલાયો છે. જેમાં રાજસ્થાનના કુલ 6 કેસો નોંધાયા છે. જેમાંથી 04 દર્દીઓ દાખલ છે તેમજ 2 દર્દી મત્યુ પામ્યા છે. તથા મધ્ય પ્રદેશનાં 4 કેસોમાંથી 3 દર્દી દાખલ છે તેમજ 01 દર્દીનું મત્યુ થયું છે. તેમજ મહારાષ્ટ્રના 1 કેસમાંથી 1 દર્દી દાખલ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 46,222 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાાં આવી રહી છે.

વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે. વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાાં આવ્યું છે. કુલ 7,09,226 કાચા ઘરોમાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. તેમજ કુલ 1,49,098 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત કુલ 28,477 શાળામાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અને કુલ 6,467 શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવી છે. કુલ 33,392 આંગડવાડીમાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અને કુલ 6,537 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.

  1. મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું - Chandipura virus
  2. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ વધ્યો : જિલ્લામાં 7 કેસમાંથી 4 દર્દીના મૃત્યુ, આરોગ્ય તંત્ર સજ્જ થયું - Chandipura virus

ગાંધીનગર: માખી-મચ્છરથી ફેલાતો આ રોગ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે આ વાયરસથી બાળકોના મોતનો આંકડો પણ સતત વધી રહ્યા છે. જેમાં અત્યાર સુધી ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 148 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠામાં 15, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 6, મોરબીમાં 6, ગાાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબદરમાં 1, પાટણમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 શંકાકાસ્પદ કેસો મળેલ છે.

રાજ્યમાં કુલ 148 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ 148 કેસ નોંધાયા (ETV Graphics Team)

કુલ 56 કેસ પોઝીટીવ: કુલ 148 કેસો પૈકી સાબરકાંઠામા 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 4, મહેસાણામાં 5, રાજકોટમાં 3, સરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, અમદાવાદમાં 1, પોરબંદરમાં 1 તેમજ પાટણમાં 1 જીલ્લા અને કોર્પોરેશનમાંથી ચાંદીપુરાના કુલ 56 કેસ પોઝીટીવ મળેલ છે.

કુલ 61 દર્દીઓનું મૃત્યુ: ગુજરાત રાજ્યના ઉપરોક્ત 148 કેસો પૈકી સાબરકાંઠામાં 04, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 એમ કુલ 61 દર્દીઓ મત્યુપામેલ છે.

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 27 દર્દી દાખલ છે તથા 60 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

અન્ય રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ
અન્ય રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ (ETV Graphics Team)

ગુજરાત રાજ્ય ઉપરાંત ચાંદીપુરા વાયરસ અન્ય રાજ્યમાં ફેલાયો છે. જેમાં રાજસ્થાનના કુલ 6 કેસો નોંધાયા છે. જેમાંથી 04 દર્દીઓ દાખલ છે તેમજ 2 દર્દી મત્યુ પામ્યા છે. તથા મધ્ય પ્રદેશનાં 4 કેસોમાંથી 3 દર્દી દાખલ છે તેમજ 01 દર્દીનું મત્યુ થયું છે. તેમજ મહારાષ્ટ્રના 1 કેસમાંથી 1 દર્દી દાખલ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 46,222 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાાં આવી રહી છે.

વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે. વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાાં આવ્યું છે. કુલ 7,09,226 કાચા ઘરોમાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. તેમજ કુલ 1,49,098 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત કુલ 28,477 શાળામાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અને કુલ 6,467 શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવી છે. કુલ 33,392 આંગડવાડીમાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અને કુલ 6,537 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.

  1. મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું - Chandipura virus
  2. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ વધ્યો : જિલ્લામાં 7 કેસમાંથી 4 દર્દીના મૃત્યુ, આરોગ્ય તંત્ર સજ્જ થયું - Chandipura virus
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.